Saturday, December 20, 2008

ATS CHIEF KARKARE SHOTY DEAD BY INDIAN POLITICIANS

ATS chief Hemant Karkare told RANA AYYUB, shortly before his death in the Mumbai terror attacks, that more army officers will not be arrested

The 2008 Malegaon blasts investigations have, for the first time, linked the right wing organisations to terrorist acts in the country. ATS Joint commissioner Hemant Karkare was spearheading the investigation. In an interview with TEHELKA, he had clarified the ATS stand on the conflicting reports that have been trickling out regarding the investigations.


Reports suggest that VHP strongman Pravin Togadia funded Abhinav Bharat, the organisation which is allegedly involved in the Malegaon blasts? Has this been confirmed?

There was a reference to his name during the investigation, but that has nothing to do with the Malegaon blasts investigations of 2008. At this point of time, we are only looking into the 2008 blasts.

more 


Friday, December 19, 2008

करकरे की मौत की CBI जांच हो: उलेमा

करकरे की मौत की CBI जांच हो: उलेमा

TimeFri, Dec 19, 2008 at 20:31 , Updated at Fri, Dec 19, 2008

http://khabar.ibnlive.com/news/6634/1

26 नवंबर को मुंबई में हुए आतंकी हमलों के दौरान करकरे की मौत हो गई थी।

26 नवंबर को मुंबई में हुए आतंकी हमलों के दौरान करकरे की मौत हो गई थी।

लखनऊ। मुस्लिम धर्मगुरुओं ने कांग्रेसी नेता ए.आर. अंतुले का समर्थन करते हुए मांग की है कि महाराष्ट्र आतंकवाद निरोध दस्ते (एटीएस) के प्रमुख हेमंत करकरे की मौत के सभी पहलुओं की जांच होनी ही चाहिए। लखनऊ में सुन्नी धर्मगुरु मौलाना खालिद रशीद फिरंगमहली ने कहा कि जल्द से जल्द करकरे की मौत के कारणों की जांच होनी चाहिए, क्योंकि करकरे की मौत को लेकर मुस्लिम समुदाय के मन में कई तरह के सवाल हैं।

उन्होंने कहा कि बिना कोई समय गंवाए केंद्र सरकार को केंद्रीय जांच ब्यूरो (सीबीआई) जांच के आदेश दे देने चाहिए। यह सवाल है कि करकरे की मौत उस समय हुई जब मालेगांव धमाके में हिंदू संगठनों का हाथ होने की बात उजागर हो रही थी।

ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के सदस्य एवं शिया धर्मगुरु मौलाना कल्बे जव्वाद ने कहा कि आरोपों-प्रत्यारोपों से अलग सभी राजनीतिक दलों को अंतुले के बयान को गंभीरता से लेना चाहिए।

जव्वाद ने कहा कि मुस्लिम समुदाय की ओर से करकरे की शहादत पर कोई सवाल नहीं उठाया गया है। करकरे की मौत को लेकर जो सवाल खड़ा हुआ है, उसका खुलासा (सीबीआई) जांच में हो सकता है।

गौरतलब है कि गत 26 नवंबर को मुंबई में हुए आतंकवादी हमलों के दौरान करकरे की मौत हो गई थी। ताजमहल होटल और ओबरॉय होटल समेत कई अन्य महत्वपूर्ण स्थानों पर हुए आतंकवादी हमलों में लगभग 183 लोग मारे गए थे।


Saturday, November 29, 2008

દિવ્‍યભાસ્‍કર એક ચોકકસ કોમને બદનામ કરે છે

સંઘના સ્વયંસેવકની હત્યામાં ઊડા રહસ્યના તાણાવાણા

http://www.divyabhaskar.co.in/2008/11/30/0811300021_secreat.html




Bhaskar News, Rajkot Sunday, November 30, 2008 00:21 [IST

રાજેન્દ્ર નાયક છેલ્લે ફિરોઝ નામના શખ્સ સાથે જોવા મળ્યો’તો

રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીની બામણબોર પાસે થયેલી હત્યાના બનાવ બાદ ચોટીલા પોલીસ રાજકોટ દોડી આવી હતી અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જો કે, હત્યારા સુધી પહોંચાય તેવી કોઈ કડી મળી ન હતી. પરંતુ, એક મુસ્લિમ શખ્સ શંકાના દાયરામાં હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતાં રાજેન્દ્ર મૂળશંકર નાયકની ચોટીલા નજીક બામણબોર જીઆઈડીસી પાસેથઈ તિ-ણ હથિયારના ૧૫થી ૨૦ જેટલા ઘા ઝીંકી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ શુક્રવારે મળી આવી હતી.

મૃતક રાજેન્દ્ર રાજકોટના આનંદનગરમાં રહેતો હોય. ચોટીલા પોલીસ મથકનાં પી.એસ.આઈ. ગોહિલ, સીપીઆઈ એન.બી. જાડેજા સહિતનો કાફલો શનિવારે સવારે જ રાજકોટ દોડી આવ્યો હતો. અને રાજેન્દ્રને કોઈની સાથે માથાકૂટ હતી કે કેમ ? તે મુદે્ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જો કે, રાજેન્દ્રનાં પરિવારજનો હાલ ભારે આઘાતમાં હોવાથી તેઓ પોલીસને કોઈ વિશેષ વિગતો આપી શકયા ન હતાં પરંતુ, પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, રાજેન્દ્ર ગુરુવારે પોતાનું મોટરસાઈકલ જી.જે.૩ બીબી.૩૫૮૬ લઈને નીકળ્યો ત્યારે તેની સાથે એક મુસ્લિમ હતો. જો કે, આ શખ્સ સંદર્ભે પોલીસને કોઈ જાણકારી મળી નથી. આથી પોલીસે ફિરોઝ નામના યુવાનની શોધખોળ શરૂ કરી છે. સાથોસાથ રાજેન્દ્રનું મોટરસાઈકલ પણ ગુમ છે ત્યારે ગુરુવારે સાંજે જ રાજેન્દ્રનું અપહરણ કરી જઈ બાદમાં બામણબોર પાસે તેનું કાસળ કાઢી નાંખવામાં આવ્યું હોય તે થિયરી પર પોલીસ પહોંચી છે.

આ ઉપરાંત જે રીતે ઝનુનપૂર્વક તિક્ષ્ણ હથિયારનાં ઘા મારવામાં આવ્યા છે અને મોઢું છુંદી નાંખવામાં આવ્યું છે તે વિગતોને ઘ્યાનમાં લેતા ચોક્કસ જ્ઞાતિના શખ્સો દ્વારા આ કત્ય કરાયાનું પણ પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે. પોલીસને આશા છે કે, આરોપી વહેલીતકે પકડાઈ જશે.

પુત્ર બર્થ-ડે ઉજવવા પિતાની રાહ જોતો હતો અને...

ગુરુવારે સાંજના ૬ વાગ્યે રાજેન્દ્ર નાયક ઘરેથી નીકળ્યો ત્યારે તેના પુત્ર જયને કહીને નીકળ્યો હતો કે, આજે તારો જન્મદિવસ છે માટે રાત્રે હું જલદીથી ઘરે આવી જઈશ બાદમાં આપણે સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરીશું પરંતુ શુક્રવારે રાત્રે રાજેન્દ્રનો મૃતદેહ તેના ઘરે પહોંચતા નાયક પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો .

‘‘ મુસ્લિમ ‘‘ શબ્‍દનો ઉલ્‍લેખ શું જરૂરી હતો ?

અને હત્‍યાની થીયરી માટે ચોકકસ જ્ઞાતિને બદનામ કેમ કરવામાં આવે છે ? શું આવું ઝનૂન બીજી કોમોમાં નથી ? 

આ જ દિવસના દિવ્‍યભાસ્‍કરમાં સમાચાર છે કે 

‘મારા પૌરુષત્વને લલકારનાર પત્નીને મેં મારી નાખી છે’

પ્રૌઢાને અન્ય શખ્સ સાથે સંબંધ હતો અને પ્રેમીને ૩૪ હજાર આપ્યા હોય ઝઘડો થતાં મામલો હત્યાએ પહોંરયો રાજકોટની મનહર સોસાયટીમાં રહેતા પ્રૌઢે પુરુષત્વને લલકારનાર પત્નીને દસ્તાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી જવા પામી હતી. પત્નીની હત્યા કરી સામેથી પોલીસ કમિશનર સમક્ષ રજૂ થયેલાં પ્રૌઢની ધરપકડ કર વિશેષ તપાસ હાથ ધરી છે.

આર.ટી.ઓ. નજીકની મનહર સોસા.માં રહેતી પારૂલબેન (ઉ.વ.૫૨) અને તેના પતિ રાઘવ રત્ના પરમાર વચ્ચે શુક્રવારે સવારે પૈસાના મુદ્દે તકરાર થઇ હતી. ઉશ્કેરાયેલું દંપતિ હાથોહાથ પર ઉતરી આવતાં રજપુત પ્રૌઢ રાઘવે પત્નીને લોખંડના ત્રણ ઘા માથામાં ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. પત્નીની હત્યા કરી પ્રૌઢ રૂમને તાળુ મારી પોલીસ કમિશનર સુધીરકુમાર સિન્હા પાસે પહોંરયો હતો. પરંતુ કમિશનર મિટિંગમાં હોય રીડર પીઆઇને મળી પોતાની પત્નીની હત્યા કર્યાની જાણ કરી હતી.

હત્યાની જાણ થતાં બી.ડિવિઝનના પીએસઆઇ પંડયા આરોપીને લઇ મનહર સોસાયટીએ દોડી ગયા હતાં અને મકાનનું તાળુ ખોલતાં જ રજપુત પ્રૌઢાની લોહીની ખરડાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ધરપકડ પામેલા પ્રૌઢે હત્યાના કારણ અંગે સનસનીખેજ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી.

આરોપી પ્રૌઢે કબૂલાત આપી હતી કે તેની પત્ની પારૂલને બેચર પાંચા રજપુત સાથે સંબંધ હતાં અને ના કરેલી છતાં તેણે સંબંધ રાખ્યા હતા. ચાર દિવસ પૂર્વેજ પત્નીને રૂ.૧૦ હજાર આપ્યા હતા અને રૂ.૩૪ હજાર રૂપિયા કબાટમાં રાખ્યા હતા. આમ છતાં પત્નીએ આજે પૈસાની માંગ કરી હતી.

રૂ.૩૪ હજાર કબાટમાં છે તે અંગે પૃરછા કરતાં બેચરને રકમ આપ્યાનું પ્રૌઢાએ કહેતાં જ મામલો બીચકયો હતો. પ્રૌઝે એવી પણ કેફીયત આપી હતી કે પારૂલે તેના પ્રેમી બેચર પાંચા અને તેના ભાઇ પાસે ધોલાઇ કરાવવાનું કહી દસ્તાથી હુમલો કર્યોહતો એ દસ્તો આંચકી તેનું ઢીમઢાળી દીધુ હતું.

સ્કૂલે જઇ પુત્રોને રૂ.સો-સો આપી હત્યારો પોલીસ પાસે ગયો

પત્નીની હત્યા કરી મકાનને તાળુ મારી રાઘવ પરમાર તેના બન્નો પુત્રો અભ્યાસ કરે છે તે સ્કૂલે ગયો હતો અને બન્નોને જમવા માટે રૂ.સો-સો આપી ત્યાંથી સીધો પોલીસ કમિશનર કચેરીએ પહોંરયો હતો. આરોપીએ કેફીયત આપી તી કે બન્નો બાળકો ઘરે પહોંચે અને મકાન બંધ હોય તો ભુખ્યા રહે તે બાબત ઘ્યાને રાખી તેમને જમવાના પૈસા આપ્યા હતા.

http://www.divyabhaskar.co.in/2008/11/29/0811290046_man_killed.html

આ ઘટનાના દરેક પાસા કઇ જ્ઞાતિની ઓળખ છતી કરે છે. ? 

नौसेना को देख तिलक लगाया था

मुंबई. टीवी पर मृत आतंकियों को देखकर शायद आप चौंक गए होंगे कि उनके माथे पर तिलक था और हाथ में मौली (धार्मिक धागा) बंधी थी। ऐसा तो आम तौर पर हिंदू धर्म के अनुयायी करते हैं। लेकिन, इसका रहस्य भी पकड़े गए आतंकी अजमल अमीन ने खोल दिया।

आधिकारिक सूत्रों के अनुसार, अमीन ने जांचकर्ताओं को बताया कि अरब सागर में इन्होंने नौका पर तिलक लगा कर मौली बांध ली थी ताकि नौसेना वाले अगर इन्हें पकड़ने की कोशिश करें तो हिंदू समझ कर भारतीय मानें और आगे जाने दें। उसके अनुसार, नाव पर चार मछुआरों की हत्या करने के बाद इन आतंकियों को वहीं रोली और मौली दोनों मिले। जैसे ही इन्हें तट के पास नौसेना वाले नजर आए इन्होंने जल्दी से दोनों का उपयोग कर लिया।

वैसे, इन्हें किसी ने नहीं रोका और ये कफ परेड के पास ससूल पर उतरने में कामयाब रहे। यहां से ये गेट वे ऑफ इंडिया पहुंचे और आतंकी हमले शुरू किए। आम तौर मछुआरे जब गहरे सागर में जाते हैं, तो पूजा का सामान साथ रखते हैं।

http://www.bhaskar.com/2008/11/30/0811300841_mumbai_blast.html


Friday, November 28, 2008

ભારત અમર રહો, આતંકવાદ સમાપ્‍ત હો

આ આતંકવાદ નથી, ખુલ્‍લું યુદ્ધ છે. 
એનો યુદ્ધના જેમ વળતો જવાબ આપો.
સરકાર આ હુમલાખોરોના લોકેશનને જાણે અને તેને નષ્‍ટ કરવાના પગલાં ભરે.
હુમલામાં મરનાર ‘ માણસો ‘ છે, કોઇના ધર્મને જોયા વગર આ શહાદતો આપણે વહોરી છે.
દુખ અને કટોકટીની આ પળોમાં અમે દરેક મુસલમાનો અને હિન્‍દુઓ ભારત સરકાર , ભારતીય ફોજના જવાનો અને ભારતીય પોલીસની સાથે છીએ 
અને જાનની બાઝી લગાવનાર પોલીસજવાનોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરીએ છીએ.
ખુદા કરે એમની કુરબાની રંગ લાવે.
એક બે શાયરોની શાયરી રજૂ છે 
ખુદા કરે આપણી લાગણીઓને અસર કરે અને આપણે એક થઇએ.


Sunday, November 23, 2008

Creating bridges

“If you want to empower women in our society, it cannot be done without education. If Muslim society wants to move ahead, it has to strengthen both women and education. Today, computers have entered the madrasas. I say that with the computers, the 21st century is also entering the madrasas.

Razia SultanaHazrat Mahal , Benazir Bhutto are role models for Muslim girls. 

more 

Monday, November 17, 2008

આર એસ એસ દ્વારા થનારું ધર્મપરિવર્તન ? છે કોઇને વાંધો ?



Bhaskar News, Baroda
Tuesday, November 18, 2008 01:12 [IST


રાજયના સાડાચાર લાખ મોલેસલામ ગરાસિયા લોકોને ફરી રાજપૂત સમાજમાં સમાવી લેવાના રાજપૂત સમાજના નિર્ણયના બન્નો સમાજમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે.
રાજપીપળા નજીક ચિંતન શિબિરમાં રાજપૂત સમાજના નિર્ણયને કેટલાક લોકો આવકારી રહ્યા છે તો કેટલાક રાજકીય તરકટ હોવાનો પ્રતિભાવ આપે છે. રાજપીપળાના અગ્રણી અને મોલેસલામ ગરાસીયા જ્ઞાતિના યાવરખાં અકબરખાં દાયમા ઉર્ફે ઠાકોરભાઈઐ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે રાજપૂત છે અને રાજપૂત સમાજમાં બોલવશે તો જઈશું, અમને વાંધો નથી. આજે પણ રાજપૂત સમાજ સાથે રોટી વ્યવહાર ચાલે છે. મુસ્લિમ અગ્રણી હાજી ઈકબાલ હુસેન હાફેઝી ઈબ્રાહીમ પટેલે જણાવ્યું હતું કે આજે પણ મોલેસલામ ગરાશીયા સમાજના લગ્ન રાજપૂત સમાજ જેવા રીતરીવાજોથી થાય છે.
જો કે મોલેસલામ ગરાશીયા સમાજના અગ્રણી અને રાજપૂત સમાજના અગ્રણી સાથે આ બાબતે શું ચર્ચા થઈ છે અને કઈ શરતો તેમને સ્વીકારવાની વાત છે તે મને ખબર નથી. અલબત્ત ધર્મ પરિવર્તન બાબતે હાલ કંઈ જ કહી શકાય નહી જયારે ભરૂચ જિલ્લાના વાગરાના રહીશ અમરસિંહ રાજે જણાવ્યું હતું કે વર્ષોથી વડવાઓએ અપનાવેલા ધાર્મિક સીલસીલાને અમે અનુસરીયે છીએ. અમને અમારા ધર્મ પ્રત્યે માન અને ગર્વ છે.
રાજપૂત સમાજમાં જોડાવાની જાહેરાત માત્ર રાજકારાણ પ્રેરીત હોવાનું લાગી રહ્યું છે. બીજી બાજુ રાજપૂત સમાજના રાષ્ટ્રીય પ્રમુખ રમેશસિંહ રાઘવે જણાવ્યું હતું કે મોલેસલામ ગરાસિંયાને પુન: રાજપૂત સમાજમાં લેવાની મુવમેન્ટ સમગ્ર ભારતભરમાં ચાલી રહી છે. ખાસ કરીને ઉતરપ્રદેશમાં આ વિધિ પુર્ણતાના આરે છે. આ પ્રયાસમાં આરએસએસનો પણ ઉમદા સહયોગ મળી રહ્યો છે.
જયારે ગુજરાત પ્રદેશ ક્ષત્રિયમંચના પ્રમુખ બહાદુરસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે વર્ષોપહેલા આપણાના વિખુટા પડેલા આપણા ભાઈઓને રાજપૂત સમાજમાં પુન: સમાવવા માટે રાજપૂત સમાજ સહર્ષ સ્વીકારશે

Wednesday, November 12, 2008

लेफ्टिनेंट कर्नल के चार SMS उजागर


लेफ्टिनेंट कर्नल के चार SMS उजागर

आईबीएन-7

नई दिल्ली। मुंबई एटीएस ने नासिक कोर्ट में लेफ्टिनेंट कर्नल पी एस पुरोहित के उन एसएमएस का खुलासा किया जो मालेगांव धमाके की जांच में तेजी आने के बाद उसने रिटायर्ड मेजर रमेश उपाध्याय को किए थे।

पुरोहित का रमेश उपाध्याय को पहला एसएमएस था-'the cat is out of the basket' इसका मतलब था कि-एटीएस ने साध्वी प्रज्ञा सिंह पर शिकंजा कस लिया है।

पुरोहित का रमेश उपाध्याय को दूसरा एसएमएस था -'Singh has sung' इसका मतलब था-प्रज्ञा सिंह गिरफ्तार हो गई है।

पुरोहित का रमेश उपाध्याय को तीसरा एसएमएस था-'we are on the radar of ats' मतलब साफ है कि लेफ्टिनेंट कर्नल पीएस पुरोहित को समझ में आ गया था कि एटीएस जल्द ही उस तक पहुंचने वाली है इसलिए उसने मैसेज किया कि हम एटीएस के घेरे में आ गए हैं।

पुरोहित का रमेश उपाध्याय को चौथा एसएमएस था-Change the SIM card यानि अपना सिम कार्ड बदल लो।

Monday, November 10, 2008

Hindu terrorist Sadhvi Pragya




a comment posted on youtube, 
hindu terrorist ha ha ha ha what aa fvck ha ha lollz good jok . terrorist = muslim

Malegaon probe focuses on 54 people

Mumbai/New Delhi : Nov., 9 

 As they uncover a wide network of those involved in the Malegaon blast with linkages to an earlier explosion at Nanded too, investigators were today looking for 54 people suspected to have been given arms training at a military school in Nagpur.

Highly-placed sources involved in the investigation into the blast at Malegaon on September 29 that killed six persons, said that interrogation of suspects indicated that 54 people had been given training in handling of arms and explosives at Bhonsala Military School in 2001. Some of them are believed to be involved in the blasts at Malegaon in 2006 and 2008 as well as the Nanded blast in 2006.

Mysteriously a laptop said to belong to Lt Col Shrikant Purohit, an army officer arrested recently after investigations, has disappeared. The laptop is said to contain all the 54 names.

In New Delhi, CBI Director Ashwini Kumar told that the investigating agency was trying to look into the links between the Malegaon and Nanded blasts. "There is a possible link between Nanded and Malegaon blasts. We are probing it," he said and added that the accused arrested by Maharashtra's Anti-Terrorism Squad may be questioned.

Sources said some of those arrested by the ATS Mumbai have told the investigators about they having been in touch with those arrested in Nanded by the CBI and subsequently chargesheeted earlier this year.

When contacted, Director of Bhonsala Military School, Suresh Joglekar said the school had answered questions posed to them by the ATS about the camp held by Bajrang Dal in 2001.

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25611

Wednesday, November 05, 2008

Obama wrote history : first Black to be elected US President

Washington : Nov, 5

Democrat Barack Obama today wrote himself into history becoming the first Black US President in a landslide election win over Republican rival John McCain, engineering a huge political transformation four decades after the peak of civil rights movement for racial equality.

The 47-year-old Harvard-educated lawyer and Illinois Senator, born to a Kenyan father and White American mother, secured 338 electoral college votes against 159 of McCain out of a total 538 after an epic 21-month-long campaign in the most expensive-ever election.

“If there is anyone out there who still doubts America is a place where all things are possible, who still wonders if the dream of our founders is alive in our time, who still questions the power of democracy, tonight is your answer,” an overjoyed Obama told thousands of his cheering supporters in Chicago waving to them in the company of his wife Michelle and daughters Malia and Sasha.

Both his defeated rival and the incumbent in the White House George W Bush called up Obama to congratulate him on his victory and offer him their support.

Obama will be sworn in as the 44th US President on January 20 next year, marking a new milestone in the history of the US where civil rights movement leader Martin Luther King had laid out the dream of racial equality.

The Illinois Senator, who was a non-entity in the national scene four years ago, defeated charismatic Hillary Clinton in party primaries to clinch the Democratic nomination.

Obama, who will have pro-India Joe Biden as his Vice President, had voted for the Indo-US nuclear deal and favours close strategic ties with New Delhi though he has strong views on outsourcing.

He faces immediate challenges of a worsening domestic economy, its global impact and the foreign policy mess he inherits due to the American war in Iraq and the campaign against al-Qaeda leader Osama bin Laden and Taliban in Afghanistan.

On January 20 when he enters the White House, Obama would realise the objective of the mission launched by Abraham Lincoln, who also hailed from Illinois, about 150 years ago when he issued the Emancipation Proclamation that freed African-Americans from slavery. It will also come 43 years after the country enacted a law that gave the Blacks the right to vote in many southern states.

Obama's terrific showing, riding a wave of discontent against incumbent Bush's policies, swept aside Republicans in the battleground states of Ohio, Virginia Pennsylvania, Florida and California and made major inroads into Republican strongholds to gain a monopoly of power in Washington the White House and both the chambers of the US Congress.

He gave early notice of the unfolding events by capturing Pennsylvania, a Democratic state 72-year-old McCain had hoped to get and adding to his kitty Ohio, the Republican stronghold that had swept Bush to power in 2004, and Virginia, which had not voted for a Democrat since 1964.

With the exception of Texas, which has 34 electoral college votes, and a clutch of Republican states, McCain could not stop Obama's momentum.

Democrats are expected to gain at least 25 seats in the House of Representatives and make major inroads into Senate, perhaps even getting within the range of the filibuster-proof majority of 60 seats in the 100-member chamber.

McCain, a Vietnam War veteran, conceded defeat in his call to Obama. “We have come to the end of a long journey. The American people have spoken and they have spoken clearly,” he said in an address to his supporters in Phoenix.

Noting the significance of Obama's election, McCain said “this is a historic election and I recognise the special significance it has for African-Americans and for the special pride that must be their's tonight.

“America today is a world away from the cruel and frightful bigotry of that time. There is no better evidence of this than the election of an African-American to the Presidency of the United States.”

In his victory speech in Chicago's Grand Park, Obama, a powerful orator, told Americans “the road ahead will be long. Our climb will be steep. We may not get there in one year or even one term, but America I have never been more hopeful than I am tonight that we will get there. I promise you we as a people will get there.”

After his victory, Hillary called him to promise her full support and congratulated Americans for making him President. “In quiet, solitary acts of citizenship, American voters gave voice to their hopes and their values, voted for change, and refused to be invisible any longer,” she said in a statement. ??Bush also telephoned the President-elect to congratulate him on his “awesome night.”

“Mr President-elect, congratulations to you. What an awesome night for you, your family and your supporters. Laura and I called to congratulate you and your good bride,” White House spokeswoman Dana Perino quoted Bush as telling Obama.

Tuesday, November 04, 2008

Sadhvai caught on tape about the conspiracy - Malegaon blast

Thursday, October 23, 2008

માલેગાંવ- મોડાસા બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથની સંડોવણીની શંકા

માલેગાંવ- મોડાસા બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથની સંડોવણીની શંકા
sandesh gujarati daily
ઈંદોર, મુંબઈ,તા. ૨૩
ગુજરાતના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથોની સંડોવણીની શંકાના સંદર્ભમાં મહારાષ્ટ્ર પોલીસે ઈંદોરમાંથી ત્રણ શખસોની અટકાયત કરીને મુંબઈમાં પૂછપરછ આરંભી છે.બીજી તરફ આજે સંસદમાં સીપીએમનાં બ્રિન્દા કરાતે હિન્દુવાદી સંગઠનોની આતંકવાદી કૃત્યોમાં સંડોવણીનો આક્ષેપ કરતાં ભારે હંગામો મચી ગયો હતો.
ટોચના પોલીસ વર્તુળોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસે એક ગ્રીન ઓપરેશન દ્વારા ઈંદોરમાંથી શ્યામલાલ, દિલીપ નાદુર અને ધર્મેન્દ્ર બૈરાગીને ૧૯મી ઓક્ટોબરે અટકાયતમાં લીધા હતા. બોમ્બ ધડાકાની તપાસમાં સહાયરૃપ થવા એક મોટરસાઈકલની ચોરીના સંદર્ભમાં ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. વર્તુળોએ જણાવ્યું હતું કે આ ત્રણેય શખસોએ માલેગાંવ ધડાકા માટે ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ ચોર્યાની શંકા છે. પાછળથી આ ત્રણેયને મંબઈ લઈ જવાયા હતા અને ત્યાં તેમની સઘન પૂછપરછ કરાઈ રહી છે તેમ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર પોલીસે ઈંદોરમાંથી ત્રણને ઝડપ્યાઃ સંસદમાં હોબાળો
મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે માલેગાંવ અને મોડાસામાં થયેલા બોમ્બ ધડાકામાં હિંદુ ઉગ્રવાદી જૂથોની કહેવાતી સંડોવણીની તપાસ ચાલુ છે. આ બંને બનાવોમાં મોટરસાઈકલો ઉપર બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે માલેગાવમાં બોમ્બ બ્લાસ્ટમાં જે મોટરસાઈકલ ઉપયોગમાં લેવામાં આવી હતી તે મોટરસાયકલ આ ત્રિપુટીએ જ ચોરી હતી. મોડાસામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું અને માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં.
દરમિયાનમાં સીપીએમનાં બ્રિન્દા કરાતે આજે સંસદમાં આક્ષેપ કર્યો હતો કે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં હિન્દુવાદી સંગઠનો નાંદેડ સહિતનાં સ્થળે થયેલા બોમ્બ ધડાકાઓમાં સામેલ છે તેવી માહિતી મહારાષ્ટ્ર પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આપી છે. કરાતના આ આક્ષેપ સાથે જ હોબાળો મચી ગયો હતો અને ભાજપના સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. સામે સમાજવાદી પાર્ટી સહિતના અન્ય પક્ષોના સભ્યો કરાતના સમર્થનમાં ઉતરી આવતાં ભારે ગરમાગરમીનો માહોલ જામી ગયો હતો. અગાઉ એક અંગ્રેજી અખબારમાં એવા અહેવાલ આવ્યા હતા કે ઈન્દોરનું હિન્દુ જાગરણ મંચ નામનં સંગઠન આ બોમ્બ ધડાકાઓમાં સામેલ છે.

Friday, August 08, 2008

Madrasa body demands all-community probe into funding sources

EXPRESS NEWSSERVICE AHMEDABAD, AUGUST 6
Madrasa body demands all-community probe into funding sources
MTMGpresident says media need not unnecessarily blame madrasas for bomb blasts
THEpresident of Majlise-Tahaffuz-e-Madarise-Gujarat (MTMG), Mufti AhmedYaqub Patel, has called for setting up of an allcommunity committee to conduct inquiry nto the financial aspects of all madrasas in the state. This comes close on the heels of some media reports about the fund sources of the madrasas (Islamic seminaries) in the state. In a statement issued on Tuesday, Patel said the all-community probe, under the supervision of the Home Ministry, would reveal that who are the anti-social elements and anti-social institutions of the state. The cleric running a madrasa at Jambusar in Bharuch district said that what the media was covering about the financial aspects of the seminaries was not based on facts. He said it was intended to misguide the masses, thus creating a wrong impression about the Muslim centres of culture and religion. He said there are about two dozen madrasas in the state receiving foreign contributions but only after getting permission from the Union Home Ministry nderFCRArules. He further said that all madrasas in Gujarat are registered with the state Wakf board. All of them submit their annual audit report with details of tatement of accounts to the board, he added. "The media need not unnecessarily put the blame on madrasas for dastardly and inhuman act of bomb blasts," said Patel.
He added that so far no complaint has been registered against any of the madrasas in the state for misuse of money. He said the State Home Department officials had several times in the past visited madrasas and inquired in detail about their activities and funding sources. But nothing that could be termed "anti-national" was found, he added. "No bomb was ever recovered from any madrasa," he said, adding: "The madrasas just teach discipline, religious values as also patriotism."

Sunday, August 03, 2008

Shivaji: Hindu King in Islamic India

Shivaji: Hindu King in Islamic India
Shivaji is a well-known hero in western India. He defied Mughal power in the seventeenth century, established an independent kingdom, and had himself crowned in an orthodox Hindu ceremony. The legends of his life have become an epic story that everyone in western India knows, and an important part of the Hindu nationalists' ideology. To read Shivaji's legend today is to find expression of deeply held convictions about what Hinduism means and how it is opposed to Islam.
James w. Laine traces the origin and development if the Shivaji legend from the earliest sources to the contemporary accounts of the tale. His primary concern is to discover the meaning of Shivaji's life for those who have composed-and those who have read-the legendary accounts of his military victories, his daring escapes, his relationships with saints. In the process, he paints a new and more complex picture of Hindu-Muslim relations from the seventeenth century to the present. He argues that this relationship involved a variety of compromises and strategies, from conflict to accommodation to nuanced collaboration. Neither Muslims nor Hindus formed clearly defined communities, says Laine, and they did not relate to each other as opposed monolithic groups. Different sub-groups, representing a range of religious persuasions, found it in their advantage to accentuate or diminish the importance of Hindu and Muslim identity and the ideologies that supported the construction of such identities. By studying the evolution of the Shivaji legend, Laine demonstrates, we can trace the development of such constructions in both pre-British and post-colonial periods.

Shivaji: Hindu King in Islamic India

Start Shpping


Wednesday, July 30, 2008

Indian Muslims’ umbrella body condemns Ahmadabad blasts

Indian Muslims’ umbrella body condemns Ahmadabad blasts
New Delhi, 28 July 2008: Indian Muslims’ umbrella body (AIMMM) has condemned Ahmadabad blasts that have killed more than fifty people so far. Zafarul-Islam Khan, the president of All India Muslim Majlis-e Mushawarat has expressed “deep pain and concern” over the bomb blasts in Bangalore and Ahmedabad.
Offering his sincere

Tuesday, July 29, 2008

આપણા દુશ્‍મનો કોણ ?

દિવ્‍યભાસ્‍કર દૈનિક તા. ૩૦ જુલાઇ ર૦૦૮ માં કોલમિસ્‍ટ કાન્તિ ભટ્ટ જણાવે છે , આપણા દુશ્‍મનો કોણ ?

આપણું દુશ્મન ચીન નથી. આપણા દુશ્મનો મુસ્લિમ નથી, પણ જગતમાં ત્રાસવાદ ફેલાવનારા ખ્રિસ્તીઓ અને આજે યહૂદીઓ તેમ જ અમેરિકનોને દુશ્મન ગણવા જૉઈએ. આરબો કે મુસ્લિમોને કહીએ કે પ્રણાલિકા પ્રમાણે હિન્દુ-મુસ્લિમો મિત્ર બની શકે છે. યા¼શી ભાવના સિદ્ધિર તા¼શી ભવતિ-જેવી ભાવના રાખો તેવી સિદ્ધિ થશે જ થશે.

Sunday, July 27, 2008

આતંકવાદનો ધર્મ

આતંકવાદનો કોઇ ધર્મ નથી,
એક સામાન્‍ય વાક્ય છે, આતંકની ઘટતી દરેક ઘટના વખતે આ વાક્ય દરેક ઉચ્‍ચારે છે,
પણ અફસોસ છે કે છેલ્‍લે એને એક સમુદાય સાથે જોડીને જોવાની કોશિશ કરવામાં આવે છે, લોકો આ માટે અનેક પ્રકારના તર્ક અને કયાસો રજૂ કરે છે, આજ કાલ અખબારોમાં આવા અનેક તર્ક વિતર્કો આવી રહ્યા છે, જેને વાંચીને નવાઇ ઉપજે છે.
ખેર ,
ધર્મની દ્વષ્ટિએ જોઇએ તો મુસલમાન નેતાઓ અને ઉલેમાઓ પહેલાંથી કહી ચૂકયા છે કે આતંકવાદ અને નિર્દોષોના લોહી વહેવડાવવાની ઈસ્‍લામ કદાપ્‍િા પરવાનગી નથી આપતો. અમુક મહીનાઓ પહેલાં દેવબંદ, બરેલી અને અનેક સ્‍થળોએ મોટો સંમેલનો યોજી મુસ્લિમ ઉલેમાઓએ ભારતીય મુસલમાનોનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું હતું.
તા.૧૧ મે ર૦૦૮ ના રોજ સુરત ખાતે ગુજરાતના મુસલમાનોએ પણ એક સંમેલન યોજી આતંકવાદ સામે પોતાનો વિરોધ વ્‍યકત કર્યો હતો.
અબખારોમાં આવેલ આ સંમેલનની વિગત અહિંયા જોઇ શકાય છે.
----
http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=75664&Keywords=Surat%20City%20Gujarati%20News
આ દિવસોમાં તા. ર જૂન ર૦૦૮ ના દિવસે બીબીસી લંડન દ્વારા સાસંદ મોલાના મહમૂદ મદનીનું એક ઈન્‍ટરવ્‍યુ પ્રકાશિત કર્યું હતું.
જે નીચે સાંભળી શકાય છે.







અમદાવાદના હિચકારા કૃત્‍ય બાબતે જમીયતે ઉલમાનું નિવેદન...

Saturday, July 26, 2008

અમદાવાદમાં આતંકી ધમાકા

અમદાવાદમાં ગઇ કાલના આતંકી ધમાકાઓ પાછળ નિશંક કોઇ દેશવિરોધી તત્‍વોનો હાથ છે, એમને પકડી તુરંત આકરી સજા કરવી જોઇએ, વારે ઘડીએ ધડાકા કરી દેશને અને તંત્રને પ્રજા લક્ષી કામો કરવાથી રોકવા અને સરકારી પૈસો તેમજ સામગ્રી સુરક્ષા અને તપાસમાં વેડફાય જાય એવો આ આતંકીનો આશય હોય શકે છે, ખરેક નાગરિકે પોતાની ફરજ સમજીને આવા સમયે સરકાની પડખે ઉભા રહેવાની જરૂર છે. આતંકવાદના નામે બદનામ થયેલા મુસલમાનોએ આવા સમયે વધુ સાવચેત રહેવાની જરૂરત છે. કયાંક ખોટી શંકાના કારણે એમાં સપડાય ન જવાય !
સરકાર તરફથી લેવાનારા કડક પગલાંઓમાં જો નિષ્‍ક્રિય પોલીસ ઉપર પણ પગલાં લેવાય તો સુરક્ષા તંત્ર વધુ સાવચેત બને અને આવી ઘટનાઓ નિવારી શકાય.
સમાચાર સારની એક જૂની પોસ્‍ટ પણ જોવા જેવી છે
સંદેશ તો કહે છે આ આત્‍મઘાતી હુમો હતો, ખુદા કરે આ અંદાજો ખોટો હોય,

Friday, July 25, 2008

મોદી વાણી

કેન્દ્ર સરકારે રામ અને અમરનાથને ક્રોધિત કરતાં કુદરત રૂઠી : મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વરસાદ નહીં આવવા પાછળ યુપીએ સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું છે કે, યુપીએ સરકારે ભગવાન અમરનાથને ક્રોધિત કર્યા છે અને ભગવાન રામના લંકાના રામસેતુને તોડવા માટે વૈજ્ઞાનિક વિકૃતિના જે પાપ કર્યા છે તેના કારણે કુદરત રૂઠી છે.
મોદીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન હવે ખુરશી બચાવવામાંથી નવરા પડયા હોય તો સામાન્ય માનવીની જિંદગી બચાવવાના કામને પ્રાધાન્ય આપવું જોઇએ.
ગુજરાત પ્રત્યે ખુદ વડાપ્રધાને ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનો દાવો કરતા તેમણે વધુુમાં જણાવ્યું છે કે, વર્તમાન કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાતને ન્યાય મળે તેવી કોઇ આશા નથી.

Saturday, July 19, 2008

આશ્રમો અને આતંકવાદ

અત્‍યાર સુધી કોઇને કોઇ બહાને વગરવાંકે અને વગર પુરાવે મુસલમાનોના મદરેસાઓને આતંકવાદ સાથે જોડી બદનામ કરવામાં આવતા હતા, લ્‍યો હવે આ ખોટા આરોપો ખુદના માથે આવી પડયા છે, આતંકવાદ જે કોઇ કરે ખોટો છે, તેને આતંકવાદ કહો, ખુલીને બોલો કે આ આતંકવાદ છે, જુઓ દિવ્‍યભાસ્‍કર તા. ૧૯ જુલાઇ રં૦૦૮
દ્વ્યિભાસ્‍કરની ટીપ્‍પણી પણ વાંચો

ગુંડાટાઈપ સાધકો...
ગુરુપૂર્ણિમાએ ગુરુના આશીર્વાદ લઈને ગુરુવંદના કરવાને બદલે આસારામના સફેદપોશ સાધકો લાકડીઓ, પાઈપો સહિતના હથિયારો લઈને શકિત પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. અડફેટે ચઢનાર અનેક લોકો ગુંડાટાઈપ સાધકોના આતંકનો ભોગ બન્યા હતા.

http://www.divyabhaskar.co.in/2008/07/18/0807182303_dispute_ahmedabad.html

Tuesday, July 08, 2008

મુસિલમ પર્સનલ લો અને હિન્‍દુ મેરેજ એક્ટ

ભાજપ અને હિંદઓ દ્વારા વારે ઘડીએ મુસ્લિમ પર્સનલ લો ને નાબુદ કરવાની માંગ કરવામાં આવે છે, જાણે હિંદુઓને એના દ્વારા પરાણે મુસલમાન બનાવાતા હોય !
મુસલમાનોની આંતરિક બાબત નિકાહ માટે આ આંતરિક વ્‍યવસ્‍થા છે, એમાં કોઇ બીજાને વિરોધ હોય એ જ ખોટું છે,
કહેવામાં આવે છે કે દેશના દરેક નાગરિક માટે સરખો કાયદો હોય ?
તો ભાઇ, આસામ, નાગા અને અન્‍ય ઘણા રાજયોના નિવાસીઓ માટે ઘણી છુટછાટ આપણા બંધારણમાં છે.
અને નવાઇની વાત એ છે કે હિન્‍દુ મેરેજ એક્ટ પણ આપણા દેશમાં કાર્યરત છે.
હમણા જ સુપ્રિમ કોર્ટ દ્વારા આ ધારા પર કડક ટીપ્‍પણી કરવામાં આવી હતી, જે સુ. કોર્ટ અત્‍યાર સુધી ફકત મુસ્લિમ પર્સનલ લો ને જ ખતમ કરવાની તરફેણ કરતી હતી, ( બંધારણ ને સુધારવાનું એનું કામ નથી છતા ) એણે હવે બીજું પાસું પણ સ્‍પષ્‍ટ કર્યુ છે, અને તે પણ સારી રીતે ...
આવું વિધાન તો મુસ્લિમ પર્સનલ લો વિશે કે મુસ્લિમ મેરેજ એકટ વિશે હજુ સુધી કોઇએ હર્યું નહિ હોય.
વાંચો થોડા દિવસ પહેલાં આવેલા આ સમાચાર ..

હિન્દુ મેરેજ એક્ટથી કુટુંબપ્રથાને ખતરો
નવી દિલ્હી, તા. ૧૭
અદાલતોમાં છૂટાછેડાના કેસોના વધતા જતા ભરાવા અંગે ચિંતા વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે આજે એવું અવલોકન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટે દેશમાં કુટુંબપ્રથાને વધુ મજબૂત કરવાને બદલે તેને વધારે હાનિ પહોંચાડી છે. જસ્ટિસ અરિજિત પસાયત અને જસ્ટિસ જી. એસ. સિંઘવીની વેકેશન બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે, "હિન્દુ મેરેજ એક્ટે જેટલાં ઘર જોડયા છે તેના કરતાં વધારે તોડયાં છે." સુપ્રીમ કોર્ટે એ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો કે દેશમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્યાની હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંતર્ગત ભાંગતા પરિવારોનાં બાળકો પર વિઘાતક અસરો પડે છે.
"આ કાયદાએ જેટલાં ઘર જોડયાં છે તેના કરતાં વધારે તોડયાં છે"
૧૯૫૫માં ઘડાયેલો હિન્દુ મેરેજ એક્ટ કે જેમાં ૨૦૦૩ સુધી કેટલાક સુધારા થયા હતા તે હિન્દુ લગ્નની માન્યતા, છૂટાછેડા અને વૈવાહિક અધિકારો પરત લેવા અંગેની વિવિધ જોગવાઇઓ ધરાવે છે, જે પૈકી છૂટાછેડાનો ખ્યાલ એક બ્રિટિશ કાયદાથી પ્રેરિત છે. સુપ્રીમની બે જજની બેન્ચે કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે."
છૂટાછેડા લીધેલા એક પુરુષે તેના બાળકનો કબજો મેળવવા માટે દાખલ કરેલી અરજી અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ અવલોકનો કર્યા હતાં. બાળકના અલગ થયેલા માતા-પિતા દ્વારા કરાતી દલીલો વચ્ચે બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
બેન્ચે ઉમેર્યું હતું કે, આ કેસમાં બાળકના પિતા (ગૌરવ નાગપાલ) અને માતા (સુમેધા નાગપાલ) એવા અરજદાર અને સામેવાળાના આરોપ-પ્રત્યારોપ કરતાં તેને (બેન્ચને) બાળકના ઉત્કર્ષની વધુ ચિંતા છે. જસ્ટિસ પસાયતે કહ્યું કે, "છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત ઔર વધી જાય છે, ખાસ કરીને તેના લગ્ન વખતે."
પતિ કે પત્ની લેપ્રોસી (રક્તપિત્ત) કે કોઇ માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા માન્ય રાખતી હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંગે સુપ્રીમની બેન્ચે દુઃખ સાથે ઉમેર્યું હતું કે, કેટલાંક દંપતીઓ દ્વારા આ જોગવાઇઓનો દુરુપયોગ કરવામાં આવે છે. અગાઉના જમાનામાં વૈવાહિક વિખવાદો ઘરની ચાર દીવાલોની અંદર જ ઉકેલાઇ જતા હોવાનું અવલોકન કરતા બેન્ચે જણાવ્યું હતું કે, આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.
નાગપાલ દંપતીના કેસની વધુ સુનાવણી સુપ્રીમે આવતી કાલ સુધી મુલતવી રાખી હતી.
કટાક્ષપૂર્ણ અવલોકનો
લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે.
સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત વધી જાય છે.
પતિ/પત્ની લેપ્રોસી કે માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા મંજૂર રાખતી જોગવાઇઓનો દુરુપયોગ થાય છે.
આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.

Sunday, July 06, 2008

Madressa & Molvi, Changing Statrted


મદરેસા વિશે હજુ પણ ઘણી ગેર સમજો પ્રવર્તે છે, અમારું માનવું છે કે દરેક હિંદુ બિરાદરે એકવાર મદરેસાઓમાં જઇને જરૂર જોવું જોઇએ કે આ શિક્ષણ સંસ્‍થાનોમાં શું શીખવાડાય છે ?

મદરેસા અરબી શબ્‍દ છે, અર્થ છે ‘શીખવાની જગ્‍યા‘ જ્ઞાન પ્રાપ્‍તિનું પવિત્ર ધામ ‘

મુસલમાનો ઘણું કરીને ફકત ધા‍ર્મિક શિક્ષણ માટે એની સ્‍થાપના કરે છે માટે એનું નામ પણ ઈસ્‍લામી રાખે છે, જેમ હિંદુઓ ગુરૂકુલ, આશ્રમ વગેરે નામો આપે છે,

પણ હવે પરિસ્થિતિ બદલાય રહી છે., મદરેસાઓના નામે ચાલતી સંસ્‍થાઓ દરેક પ્રકારનું શિક્ષણ આપે છે,

દિવ્‍યભાસ્‍કર તા. ૭ - ૭ - ર૦૦૮ સોમવાર ધર્મદર્શન પૂ‍ર્તિમાં મહેબૂબ દેસાઇનો આ લેખ વાંચવા જેવો છે.

Saturday, July 05, 2008

તસલીમાના લવારા : જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો ?

સંદેશ ,
તસલીમાના લવારા : જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો ?
આખરે તસલીમા નસરીન ભારતમાંથી વિદાય થઇ ગઇ અને એ સાથે જ કોંગ્રેસીઓ અને ડાબેરીઓના જીવમાં જીવ આવ્યો છે. તસલીમા નસરીને અહીં જે હોળી સળગાવેલી ને તેમાં કોંગ્રેસીઓ ને ડાબેરીઓ બંનેને જે રીતે ઝાળ લાગેલી એ જોતાં તેમને રાહતની લાગણી થાય એ સ્વાભાવિક છે. તસલીમા જતાં જતાં ધમકી આપતી ગઇ છે કે પોતે આવતા ઓગસ્ટ મહિના સુધીમાં ભારત પાછી ફરશે. જોકે તેણે અહીં જે લખ્ખણ ગણો તો લખ્ખણ ને અપલખ્ખણ ગણો તો અપલખ્ખણ, ઝળકાવ્યાં તે જોતાં તેની પાછી ભારતમાં પધરામણી થાય એ શક્યતા ઓછી છે. તસલીમાના નામથી જ આખી દુનિયામાં કટ્ટરવાદી મુસ્લિમો ભડકે છે ને ભારતના મુસ્લિમો પણ તેમાંથી બાકાત નથી. તસલીમા અહીં હતી ત્યારે જ મુસ્લિમોએ જે રાડો કરેલો તે જોઇને જ કોંગ્રેસીઓ ને ડાબેરીઓ થથરી ગયેલા પણ એ વખતે તસલીમાને તગેડી મૂકે તો આખી દુનિયામાં નાક વઢાય એમ હતું એટલે સરકારે ટાઢે પાણીએ ખસ કાઢવાનો રસ્તો ખોળી કાઢયો ને તસલીમાને નજરકેદ જ કરી દીધી. તસલીમા બધી રીતે સાવ હાથથી ગયેલી બાઇ છે એટલે તેને ઝાઝો વખત બાંધીને રાખી ના શકાય, ને એ જ થયું, ત્રણ મહિનામાં તો એ બાઇ થાકી ગઇ ને ભારત છોડવાનું નક્કી કરી બેઠી. કોંગ્રેસ માટે તો આ ટાઢે પાણીએ ખસ કાઢવા જેવી વાત હતી પછી એ આડો હાથ શાને સારું દે? તસલીમા કાલ જતી હોય તો આજ જાય ને એ જ થયું. હવે તસલીમા પાછી આવવા માંગે તો પણ કમસે કમ આ સરકાર તો તેને ફરકવા દે એ વાતમાં માલ નથી. આ ચૂંટણીનું વર્ષ છે ને સામી ચૂંટણીએ તસલીમા જેવી આફતને પોંખી મુસ્લિમ બિરાદરોને નારાજ કરાય ? ના જ કરાય.
સરકાર તો તસલીમા જાય એમ ઇચ્છતી જ હતી, ને બાકી હતું એ તસલીમાએ વિદાય વેળાએ ભારત સરકારનાં મરશિયાં ગાઇને પૂરું કર્યું. તસલીમાએ ભારત સરકારને કટ્ટરવાદી ગણાવી ને કટ્ટરવાદીઓના દબાણ સામે ઘૂંટણ ટેકવી દીધા હોવાનું પણ કહ્યું. ભારતમાં તેને કેદ કરી દેવાઇ હતી ત્યાંથી માંડી તેને સારી દાકતરી સારવાર ના મળી ત્યાં સુધીના રોદણાં તેણે રડયાં છે ને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની દુહાઇ આપીને સરકારને ભરપેટ ગાળો આપી છે. ભારત માત્ર કહેવાતો જ બિનસાંપ્રદાયિક દેશ છે, બાકી અહીં કટ્ટરવાદીઓનું જ રાજ છે ને એવા તો ઘણા લવારા આ બાઇએ કર્યા છે. આ લવારા પછી ભારત સરકાર પોતે વિઝા આપે એ વાતમાં માલ નથી ને આપવા પણ, શા માટે જોઇએ? જે બાઇને આપણી સરકારે મહિનાઓ લગી અહીં રાખી, કટ્ટરવાદીઓ સામે ઝીંક ઝીલીને જેનું રક્ષણ કર્યું ને આ દેશના લોકોની પરસેવાની કમાણીનું આંધણ કરીને સાચવી એ બાઇ આ પ્રકારના લવારા કરે ને એ પછી પણ જો આપણે તેને આવકારીએ તો આપણા જેવું બેવકૂફ કોઇ ના ગણાય. તસલીમા ગમે તે કહે, આ દેશમાં કેટલી બિનસાંપ્રદાયિકતા છે, અભિવ્યક્તિનું કેટલું સ્વાતંત્ર્ય છે એ આખી દુનિયા જાણે છે ને તેના માટે તસલીમાના ર્સિટફિકેટની જરૃર નથી પણ આ લવારા દ્વારા તસલીમાએ તેની જાત બતાવી આપી છે. આ બાઇ કેટલી નગુણી છે ને જે થાળીમાં ખાય તેમાં જ થૂંકવાની તેની માનસિકતા છે તેનું પ્રદર્શન તેણે કરી દીધું છે.
કોંગ્રેસ-ડાબેરીઓ બંને દંભી છે ને બિનસાંપ્રદાયિકતાનો ઢોંગ કરીને મુસ્લિમોને પંપાળે છે એ સાચું છે પણ તસલીમાના કિસ્સામાં આ વાત લાગુ નથી પડતી. તસલીમા છાપેલું કાટલું છે ને એ ભારત આવી એ પહેલાંથી જ આખી દુનિયાના મુસ્લિમો તેના નામનાં છાજિયાં લેતા હતા ને ભારતમાં તેને પગ મૂકવા દેશો તો હાલત બગાડી નાંખીશું એવી ધમકીઓ આપતા હતા. એ પછી પણ ભારત સરકારે તેને વિઝા આપ્યા ને ખરેખર તો એ માટે તેણે ભારતનો ઉપકાર માનવો જોઇએ તેના બદલે આ બાઇ આપણને જ ગાળો આપે છે. તસલીમા સાથે આટલો વિરોધ થયો એ પછી પણ સરકારે તેને તગેડી મૂકીને હાથ ખંખેરી નાંખવાના બદલે તેને સલામતી પૂરી પાડી, પણ તેનો પાડ માનવાને બદલે આ બાઇ આપણને કટ્ટરવાદી ગણાવે છે.
ભારતમાં છૂટથી ફરવા નથી મળતું ને સતત સરકારી એજન્સીઓની સૂચના પ્રમાણે જ ચાલવું પડતું હતું એ કારણે તસલીમા વંકાઇ. જો કે એમાં ખોટું શું છે ? ભારત સરકારે તસલીમાને નજરકેદ બનાવીને રાખી એમાં કંઇ ખોટું નથી કર્યું. આખી દુનિયા એ કરે છે. સલમાન રશદીએ મહંમદ પયગંબર સાહેબ સામે તેની ‘શેતાનિક વર્સીસ’ નવલકથામાં એલફેલ લખેલું ને તેને કારણે તેની સામે મોતનો ફતવો બહાર પડયો પછી બ્રિટિશ સરકારે તેને ક્યાં સંતાડી દીધો એની જ કોઇને ખબર નહોતી પડી. દસ વર્ષ લગી રશદી એ રીતે અજ્ઞાાતવાસમાં જ જીવ્યો હતો ને છતાં તેણે કદી ફરિયાદ નથી કરી. ને તમે ફરિયાદ કરી પણ શેના શકો ? તમે પલીતો ચાંપો ને પછી તેની ઝાળ સુદ્ધાં તમને ના અડે એવી આશા કઇ રીતે રાખી શકો ? તમને સુધારાવાદી બનવાના ને એ બહાને વાહવાહી લૂંટવાના એટલા બધા અભરખા હોય તો તેનાં પરિણામો ભોગવવા તો તૈયાર રહેવું પડે કે નહીં ? તસલીમાએ જે કંઇ તોફાન કરેલું એ તો વર્ષો જૂનું છે ને તેણે પાડ માનવો જોઇએ કે એ ભારતમાં રહી તો આ રીતે જીવી શકી, બાકી તેના દેશમાં તો તેનો ક્યારનોય ઘડો લાડવો થઇ ગયો હોત.
તસલીમાની વિદાયથી આપણે હરખાવા જેવું નથી કે અફસોસ કરવા જેવું પણ નથી. તસલીમા એટલી મોટી લેખિકા નથી કે તેના જવાથી શૂન્યાવકાશ સર્જાઇ જાય અને આપણે સાવ નોંધારા થઇ જઇએ. ને એ મોટી લેખિકા હોય તો પણ શું ? એ આ દેશ કરતાં તો મોટી નથી જ. આ દેશે તેને પનાહ આપી, તેને સાચવી, તેને નવી જિંદગી આપીને એ પછી પણ જો તેનામાં પાડ માનવા જેટલો ગુણ ના હોય તો તેની મહાનતાને શું ધોઇ પીવાની ?
તસલીમા સામે કટ્ટરવાદીઓ વિરોધ કરતા હતા ત્યારે આ દેશના લોકો અને ખાસ તો કટ્ટરવાદીઓના વિરોધીઓને તેના તરફ સહાનુભૂતિ હતી. તસલીમાએ એક જ ઝાટકે એ બધું ખોઇ નાંખ્યું. એ બધી સહાનુભૂતિ ગુમાવી દીધી. જો કે તેમાં આપણે શું કરીએ ? અફસોસ એક જ છે કે તસલીમાને બે વર્ષ લગી રહ્યા પછી આ જ્ઞાાન લાધ્યું. તેને આ જ્ઞાાન પહેલાં જ લાધ્યું હોત તો આપણી પરસેવાની કમાણીના પચીસ-પચાસ લાખનું આંધણ તો ના થયું હોત ને ?
સુવાસ કહે છે કે કંઇક આવું જ છે, આતંકવાદ વિરોધી અમેરિકાની લડાઇને સમર્થન આપવું, આપણી સમસ્‍યા ને આપણને નડતો આતંકવાદ બીજો છે, અમેરિકાનો બીજો, માટે જ અમેરિકા કે ઇઝરાયેલને અનુસરવું ખોટું છે, બલકે હાનિકારક છે....

Tuesday, June 24, 2008

અમે વિશ્વ હિંદુ પરિષદના માણસો છીએ એટલે .....

અમે વિશ્વ હિંદુ પરિષદના માણસો છીએ એટલે .....
અમારું ગામ વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલું છે, એટલે મદ્રેસાનું બાંધકામ નહીં થવા દઇએ,,
વાંચો
દિવ્‍યભાસ્‍કર તા। રપ જૂન ર૦૦૮ પેજ નંબર ૭

Sunday, June 22, 2008

ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ તથા મંદિરો સાથેનો વ્‍યવહાર


ઘણા દિવસોથી ગુજરાત સમાચારની શનિવારની બાળપૂર્તિમાં કોઇ અલ્‍પજ્ઞાની લેખકની ચિત્રવાર્તા આવે છે, જે આોરંગઝબ અને શિવાજી બાબતે અત્‍યંત ભૂંડી અને પાયા વગરની વાતો ફેલાવે છે, બાળમાનસમાં આરંગઝૈબ અને માટે અને ચિત્રોના ચિત્રાંકન દ્વારા મુસલમાનો માટે નકારાત્‍મક ભાવના ઉત્‍પન્‍ન કરે છે,
એક મુસ્લિમ વિદ્વાને ‍ઈતિહાસના પૃષ્‍ટોમાં સંગ્રહાયેલી વાસ્‍તવિકતાઓનો સહારો લઇ એક નાનકડું પુસ્‍તક સંપાદિત કર્યું છે, ‘ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ અને મંદિરો સાથેનો વ્‍યવહાર‘ લેખક તરફથી આ પુસ્‍તક મફતમાં વિતરણ કરવમાં આવી રહયું છે। ઈતિહાસના સંશોધકો અને કોમવાદથી ચિંતિત માનવતાવાદી માણસો અને જ્ઞાની હિંદુ ભાઇઓ આ પુસ્‍ત મંગાવી જરૂરથી વાંચે એવી અમારી વિનંતી છે.
મેળવવાનું સરનામું
મોલ્‍વી ઇકબાલ ટંકારી વાળા
દારૂલ ઉલૂમ માટલી વાલા,
ઇદગાહ રોડ, ભરૂચ। ગુજરાત
અથવા
મજલિસે તહફફુજ મદારિસે ગુજરાત
જામિઅહ ઉલુમુલ કુર્આન, જંબુસર
મુ ।પો જંબુસર, જિલ્‍લો ભરૂચ , ગુજરાત,
ફોન ०२६४४ २२०७८६

Thursday, June 19, 2008

Hindu jihadis operating in J&K


Hindu jihadis operating in J&K
By Masoom Muradabadi

The Milli Gazette Online

Jawans of Indian security forces in Kashmir have arrested Nina, daughter of a farmer called Sher Singh in Duggalpur, a village about 60 kms from Rajouri, near LoC. She was working as a helper to terrorists. During the course of interrogation she named many Hindu youths who were working as jihadis under fake Muslim names.

This is not a figment of somebody’s imagination but a bitter truth which has exposed another aspect of terrorism and militancy that is going on in Jammu & Kashmir. Till now terrorism and militancy in J&K was being associated with “Muslims” with communal organisation raising a great hue and cry. Even otherwise these elements do not miss any opportunity, as is their wont, to defame and target Muslims even on minor grounds but so far as J&K is concerned, the general feeling is that the only Muslim majority state of the country is the stronghold of Muslim militants and separatists.

MORE :
http://www.milligazette.com/Archives/2005/01-15July05-Print-Edition/011507200512.htm

Wednesday, June 18, 2008

Thackeray wants suicide squads to fight terror

ભારતમાં પહેલો આત્‍મઘાતી હુમલાવર કોણ ?
શહીદ ભગતસિંહ, દેશમાટે... માટે એ બલિદાન કહેવા !
રાજીવની હત્‍યારો પણ આત્‍મઘાતી હતો મુસલમાન નહી બલકે ?
અને વાંચો બાલઠાકરેનું નિવેદન
NEW DELHI Shiv Sena supremo Bal Thackeray has advocated the formation of Hindu suicide squads to fight the scourge of 'Islamic terrorism', Times Now reported. In a controversial editorial in the Sena's mouthpiece -- Saamna -- he has called calls for the formation of such squads। Thackeray, in the editorial, says, "The threat of Islamic terror in India is rising। It is time to counter the same with Hindu terror. Hindu suicide squads should be readied to ensure existence of Hindu society." The article adds, "When I heard of Hindu's making bombs, I was happy but the fact that there were used to injure Hindus made me feel ashamed of them." The observation came in reference to the Hindu group alleged to have been behing the recent bomb blasts at a theatre in Thane. He has been criticised by the RSS this time, which has said that Hindu scriptures give no sacntion for terrorist activities. This is not the first time that Thackeray has called for the formation of such suicide squads.
http://timesofindia।indiatimes.com/ १८/०६/२००८
પ્રશ્ન એ છે કે ઠાકરેશ્રીના આ હુમલાવારો કયાં છે ?
જવાબ છે કે દેશમાં જે આતંકવાદી હુમલા થાય છે તે આ હિંદુઓ જ કરે છે અને પોલીસને બીજા રસ્‍તે નાખી મીડીયામાં પ્રચાર કરી મુસલમાનોને માથે નાખી દેવામાં આવે છે।
સમજયા .......

Wednesday, June 11, 2008

શ્રીમાન વિધૃત ઠાકર આજના દૈનિક ભાસ્‍કરમાં .....

શ્રીમાન વિધૃત ઠાકર આજના દૈનિક ભાસ્‍કરમાં .....

કોઇકને સારું કંઇક દેખાતું જ નથી, શ્રીમાન વિધૃત ઠાકર પણ એવા જ એક છે.

મુસલમાનો પહેલેથી જ આતંકવાદી ન હતા, આજે પણ નથી, ત્રાસવાદ તો વિશ્વની મહાસત્‍તાઓ તેમના સ્‍વાર્થ ખાતર ફેલાવે છે. પોતે જ હમલાઓ કરાવે છે, અને બીજાઓના માથે દોષ ...

શ્રીમાન વિધૃત ઠાકરના લેખના અંશો જોઇએ....

અવિભકત હિન્દુસ્તાનના મુસ્લિમો જમિયતની હાકલને ન સાંભળતા ઝીણાની પાછળ દોડતા રહ્યા હતા, હવે ફરીવાર જમિયતે ઇસ્લામિક ત્રાસવાદ સામે ચેતવણીના સૂરો કાઢયા છે ત્યારે ભારતના મુસ્લિમો તે સાંભળશે ખરા?

.... ભાઇ શ્રી બતાવશો કે ભારતના મુસ્લિમો શા માટે ન સાંભળે ? તમે તો એમજ સમજીને બેઠા છો કે ભારતના મુસલમાનો ત્રાસવાદી છે, અને જમીયત તેમને રોકવા માંગે છે. પણ વાસ્‍તવિકતા એ છે કે જમીયત તમને એકનજરે જોનારા , વી.એચ.પી. ના હાથે વેચાયેલ લેખકો અને પત્રકારોને જણાવવા માંગે છે કે મુસલમાનો અને ઈસ્‍લામને આતંકવાદ સાથે જોડો નહિ, અમારે એના સાથે કોઇ લેવા દેવા નથી. બીબીસી પર થોડા દદિવસ પહેલા જમીયતના મહમૂદ મદનીએ આ જ વાત કહી હતી કે અમારે મુસલમાનોને કંઇ નથી કહેવું, કારણ કે તેઓ ત્રાસવાદી છે જ નહિ, અમારે તો અમને વગર વાંકે બદનામ કરનાર મીડીયાને કહેવું છે કે અમને બદનામ ન કરો.

જરા નીચેની લિંક જોઇ લ્‍યો.

થોડા દિવસ પહેલાં એન ડી ટી વી પર આતંકવાદ વિષેની એક ચર્ચામાં ભાગ લઇ રહેલ એક સ્‍ત્રી પત્રકારે કહયું હતું કે માલેગાંવના ધડાકાઓમાં બે બજરંગીઓ સાયકલ પર બોંબ મુકતા માર્યા ગયા, એક બજરંગી સ્‍ત્રી પણ પકડાઇ, પણ મીડીયા ખામોશ.......

Friday, June 06, 2008

Deoband’s fatwa against terrorism a blow to communal forces: Deve Gowda

Deoband’s fatwa against terrorism a blow to communal forces: Deve Gowda

New Delhi: Former Prime Minister H.D. Deve Gowda has welcomed the fatwa against terrorism issued by Darul Uloom Deoband and said this is a blow on the face of communal forces that are tarnishing the image of Islam.
In a statement on 3rd June he said communal forces are spreading hatred and communal tension that is more dangerous than terrorism. Communal forces are out to destabilize the country. He said the fatwa issued at the grand anti-terrorism conference of Jamiat Ulama-i-Hind will help in building communal harmony and amity. He said it was alleged that Ulema and madrasas are silent on terrorism but this fatwa and anti-terrorism campaign will silence the critics of Islam.

Thursday, June 05, 2008


आतंकवाद के खिलाफ़ फ़तवा


दलाई लामा ने कहा भारत दुनिया के दूसरे देशों के लिए आदर्श बन सकता है
भारत में पहली बार किसी इस्लामिक सेमिनार में आतंकवाद के ख़िलाफ़ फ़तवा जारी किया गया है. इस फ़तवे में कहा गया है कि इस्लाम हर तरह के ज़ुल्म और हिंसा को अस्वीकार करता है.
मुसलमानों की धार्मिक संस्था दारुल-उलूम देवबंद की तरफ़ से जारी हुए इस फ़तवे में कहा गया है कि इस्लाम का मक़सद हर किस्म के आतंकवाद को ख़त्म करते हुए शांति के वैश्विक संदेश को फैलाना है.

ये फ़तवा रामलीला मैदान में हज़ारों लोगों की भीड़ के सामने सार्वजनिक तौर पर पढ़ा गया.

शनिवार को राजधानी दिल्ली में 'आतंकवाद का विरोध और विश्व शांति' के नाम से एक सेमिनार आयोजित किया गया था.

इसी कड़ी में रविवार को हुए एक सेमिनार में इंडोनेशिया, अफ़ग़ानिस्तान, पाकिस्तान, जॉर्डन, मालदीव, श्रीलंका और उज़बेकिस्तान जैसे देश के प्रतिनिधियों ने हिस्सा लिया.

इस मौक़े पर जामा मस्जिद यूनाइटेड फ़ोरम के अध्यक्ष सैयद याहया बुखारी ने कहा, "आतंकवाद के सभी रूपों की स्पष्ट शब्दों में आलोचना की जाना बेहद ज़रूरी है. भले ही ये किसी का भी काम हो और किसी भी वजह से किया गया हो. हम आतंकवाद के सभी रूपों की भर्तसना करते हैं और हम इसमें कोई अंतर नहीं करते. आतंकवाद किसी धर्म, राष्ट्रीयता या पंथ से जुड़ा है और न ही इसको जोड़ा जाना चाहिए."


आतंकवाद के सभी रूपों की स्पष्ट शब्दों में आलोचना की जाना बेहद ज़रूरी है. भले ही ये किसी का भी काम हो और किसी भी वजह से किया गया हो


सैयद याहया बुखारी

इस सेमिनार में भारत के विज्ञान एवं तकनीकी मंत्री कपिल सिब्बल, जम्मू कश्मीर के मुख्यमंत्री गुलाम नबी आज़ाद, असम के मुख्यमंत्री तरुण गोगोई और बौद्ध धर्मगुरु दलाई लामा भी शामिल हुए.

सेमिनार के दौरान इस बात पर चर्चा की गई कि आतंकवाद को ख़त्म करने के लिए अंतरराष्ट्रीय स्तर पर एक साझा कोशिश की जानी चाहिए.

कपिल सिब्बल ने कहा, "आतंकवाद का किसी मज़हब से कोई रिश्ता नहीं है. किसी मज़हब को आतंकवाद से जोड़ने का सिलसिला ख़त्म किया जाना चाहिए."


आतंकवाद का किसी मज़हब से कोई रिश्ता नहीं है. किसी मज़हब को आतंकवाद से जोड़ने का सिलसिला ख़त्म किया जाना चाहिए


कपिल सिब्बल

जम्मू कश्मीर के मुख्यमंत्री गुलाम नबी आज़ाद ने कहा, "इस तरह के सेमिनार से चरमपंथ को रोकने में काफ़ी मदद मिलेगी. आतंकवादियों की मदद करने वालों को समझाने में ये काफ़ी सहायक होते हैं."

वहीं दलाई लामा का कहना था, "हमें मानवीय मूल्यों का कद्र करनी चाहिए. जब हम सारी मानवता के बारे में सोचेंगे तो खुद ही भाईचारा फैलता जाएगा."

दलाई लामा ने कहा कि भारत का अपने सभी नागरिकों को दिया गया धार्मिक आज़ादी का सिद्धांत पूरी दुनिया के लिए एक आदर्श साबित हो सकता है.

इसी सेमिनार में शामिल हुए दिल्ली की जामा मस्जिद के शाही इमाम अहमद बुखारी ने कहा, "जब तक आतंकवादी घटनाओं को अंजाम देने वाले असल मुजरिमों को सज़ा नहीं हो जाती तब तक आतंकवाद में कमी नहीं आएगी."

Saturday, April 12, 2008

શહીદ ભગતસિંહ, આંતકવાદી કે શહીદ ?

ગુણવંતશાહ ‘દિવ્‍યભાસ્‍કર‘ રવિપૂર્તિમાં લખે છે ,
પાઘડીનો વળ છેડે
ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર બને તે ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે મુસ્લિમો તીવ્ર ગુસ્સાની લાગણી અનુભવે છે...આ ગુસ્સો ભગતસિંહ જેવા આપણા ક્રાંતિકારીઓના બ્રિટિશરાજ સામેના ગુસ્સા જેવો છે. -જે.એસ.બંદૂકવાલા (‘ધ ઇન્ડિયન એકસ્પ્રેસ,’ તા. ૧૬-૭-૨૦૦૭)
નોંધ : જો આતંકવાદીઓને ભગતસિંહ જૉડે સરખાવીએ, તો તેમની સામે જાનને જૉખમે લડનારાઓને કોની સાથે સરખાવીશું?
http://www.divyabhaskar.co.in/2008/04/07/0804071127_vicharona_vrundavanma.html
---------------------------
તે તો ગુણવંત જી, બીટ્રીશરોથી પુછો ને કે તેઓ ભગતસિંહ જોડે જાનના જોખમે લડનારા તેમના સૈનિકોને, શું કહેતા હતા ?
ઉચ્‍ચ ધ્‍યેય માટે મરનાર દરેક વીર અને શહીદ કહેવાય ...
હા શત્રુ તો તેને આંતકવાદી જ કહેવાના !
પ્રશ્ર્ન એ છે કે તમે એ ‘‘છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે નારાજ મુસ્લિમો અને ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર ‘‘ ના કોણ છો ?
શત્રુ કે મિત્ર ?
જવાબ સરળ છે .
સમસ્‍યાના મુળ જોવાથી સમસ્‍યા સમજાય છે, સત્તાનો રૂઆબ અને પ્રચારની આંખે અંજાવાથી સત્‍ય પરદા પાછળ રહી જાય છે.
ભગતસિંહ પણ તો પિશ્ચમ વિરોધે જ ચડયા હતા ને, કેમ શહીદ કહેવાયા ?
ત્‍યારે પણ તો ઘણા પિશ્ચમના ટેકેદારો તેમને આંતકવાદી જ કહેતા હતા ને !

Monday, March 17, 2008

સારા જહાં હમારા,

હિંદોસ્‍તાં હમારા

રહને કો ઘર નહિં, સારા જહાં હમારા

એક સરસ મજાની કલીપ, એક જૂની ફિલ્‍મમાંથી.......

http://www.youtube.com/watch?v=Hob9dkA0d7g

Wednesday, February 27, 2008

આંતકવાદના નામે મુસલમાનોને અને મદરેસાઓને બદનામ કરતા અખબારો અને લેખકો અને ‘દળો‘ , ‘સંઘો‘ અને ‘પરિષદો‘ ની સેવામાં મુસ્લિમોનું સદાયે ઘસાતું લખનાર, અહિત ઇચ્‍છનાર અને મુસલમાનોને બદનામ કરવામાં સદાયે અગ્રેસર એવા ગુજરાત સમાચારનો એક લેખ પ્રસ્‍તુત છે.

http://www.gujaratsamachar.com/gsa/20080224/guj/supplement/hotline.html

જરા વાંચીને જુવો કે કયાં કોલેજો અને કયા મદરેસાઓ ....

એક વાર કોઇ મદરેસામાં આવી પવિત્ર માહોલની અનુભુતિ કરો તો ખબર પડે માનવતા અને સંસકારોનું સિંચણ અહિયા થઇ રહયું છે.