Tuesday, April 14, 2009

दाढी और तालिबानाएजेशन ?

कुछ दिनों पहले सुप्रीम कोर्ट में एक मुस्लिम विधार्थी स्तुदंत का केस गया , बात ये थी के उस ने दाढी रख कर इस्कूल में आना शुरू किया , आचार्य ने मना किया, बात सुप्रीम कोर्ट तक पहोंची , जज ने केस खारिज कर दिया और रिमार्क्स में कहा के दाढी रखना तलिबनाइज़ेशन हे, समाज में नही आता के ये केसे हो सकता हे,

बाबा रामदेव, आशाराम, शंक्राचार्या, सिख भाई, मनमोहन, और हजारो नेता हे, जो दाढी रखते हे, जज ने ये केसे कह दिया ? क्या फकत इस लिए के ये मुसलमान का केस हे ?

http://www.divyabhaskar.co.in/2009/04/14/0904140117_beard_is_the_symbol_of_spirituality_and_human_love.html

Monday, April 13, 2009

मनमोहन और आडवाणी की तुलना

मनमोहन ने बड़े दिलचस्प अंदाज में अपनी और आडवाणी की तुलना की।

उन्होंने कहा कि कंधार विमान हाईजैक हुआ और मुंबई पर हमला हुआ। सबने देखा कि हमारा रिस्पांस क्या था और बीजेपी ने क्या किया। उन्होंने तीन खतरनाक आतंकवादियों को छोड़ा। साथ में अपने विदेश मंत्री को तीनों आतंकियों के साथ अकेले कंधार भेजा।
मनमोहन ने आडवाणी की दुखती रग पर हाथ रखते हुए कहा कि जब कोई मस्जिद गिराई जाएगी तो मैं किसी कोने में रोता हुआ नहीं पाया जाऊंगा। न ही मैं हाथ मलता रहूंगा जब मेरा कोई मुख्यमंत्री अल्पसंख्यकों के कत्लेआम को चुपचाप देखता रहेगा।
मनमोहन ने कहा कि मैं कभी पाकिस्तान जाकर ऐसी बातें नहीं कहूंगा जिससे हर भारतीय को चोट पहुंचे और फिर लौटकर अपने राजनीतिक नुकसान के डर से अपनी बातों से मुकरूंगा भी नहीं।
मनमोहन यहीं नहीं रुके। उन्होंने बीजेपी अध्यक्ष राजनाथ सिंह पर झूठ बोलने का आरोप लगाते हुए कहा कि कंधार मुद्दे पर राजनाथ सिंह ने उनसे कभी सलाह-मशविरा नहीं किया था।
मनमोहन ने कहा कि मैं राज्यसभा का नेता था तो कंधार में आतंकवादियों को छोड़ने के मुद्दे पर मुझसे संपर्क किया गया ये एकदम झूठ है।
मनमोहन ने आडवाणी और बीजेपी के आरोपों का चुन-चुनकर जवाब दिया। उन्होंने कहा कि बीजेपी काला धन के बारे में निराधार तथ्य प्रचारित कर रही है। अफजल गुरु को फांसी का मुद्दा बनाने वाली बीजेपी भूल जाती है कि लोकतांत्रिक देश में फांसी देना एक प्रक्रिया के तहत ही होता है जो चल रही है। उन्होंने आडवाणी की खुली बहस की चुनौती को दरकिनार करते हुए कहा कि वे जनता से पांच साल के कामकाज पर वोट मांग रहे हैं न कि बोलने की ताकत पर।

Saturday, April 11, 2009

ભારતીય નેતાઓનાં કેટલાં બેહિસાબી નાણાં સ્વીસ બેન્કોમાં ભંડારાયા છે ?

લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી રહ્યો છે ત્યારે ભાજપના લાલ કિસન અડવાણીએ ઓચિંતો ગુગલી ફેંક્યો કે સ્વીસ બેન્કોમાં પડેલાં ભારતીય નાણાં પાછાં લાવો. માત્ર નેતાઓ નહીં, ઘણા વેપારી-ઉદ્યોગપતિઓ પણ અડવાણીના ગુગલીથી ડઘાઇ ગયા હશે. કદાચ બંધબેસતી પાઘડી પહેરી લે તો સૌથી વધુ ડર કોંગ્રેસના નેતાઓને લાગે. હાલ ભડકામણા ભાષણને કારણે બદનામ થઇ રહેલા વરુણ ગાંધીના પિતા સંજય ગાંધી ૧૯૮૦ માં એક વિમાન ઉડાવવા જતાં અકસ્માતનો ભોગ બન્યા ત્યારે એવી અફવા ફેલાઇ હતી કે સંજયના મૃતદેહ નજીક પહોંચેલાં ઇન્દિરા ગાંધીએ સંજયનાં ખિસ્સાં તપાસ્યાં હતાં કારણ કે સંજય સ્વીસ બેન્કનાં ગુપ્ત ખાતાંનેા એકાઉન્ટ નંબર ચોવીસે કલાક પોતાની પાસે રાખતો. એ જ રીતે ૧૯૮૦ ના દાયકામાં બહુ ગાજેલા બોફર્સ કૌભાંડનાં નાણાં સ્વીસ બેન્કમાં રાજીવ ગાંધીના ખાતામાં જમા થયા હતા. અલબત્ત, એ રકમ તો હિમશીલાની ટોચ પણ ન બની શકે.
......
.....
એવું નથી કે ભાજપના નેતાઓ ધરમની ગાય છે પરંતુ અડવાણીએ કાચના ઘરમાં બેસીને સામેવાળા પર કાંકરીચાળો કર્યો હોય એવું લાગે છે. તમને યાદ હોય તો છેક ૨૦૦૬માં સ્વીસ બેન્ક એસોસિયેશને અજાણતાંમાં જાહેર કરી દીધેલું કે સ્વીસ બેન્કોમાં સૌથી વધુ બેહિસાબી નાણાં ભારતીયોનાં છે. એસોસિયેશને કરેલા ઇશારા પ્રમાણે સ્વીસ બેન્કોમાં ભારતીયોનાં ૧૪૫૬ (ચૌદ સો છપ્પન) અબજ ડૉલર જમા છે. વાંચો ફરીથીઃ ૧૪૫૬ અબજ ડૉલર. એક અમેરિકી ડૉલરના આશરે પચાસ રૃપિયા ગણાય. એ હિસાબે ૧૪૫૬ ડૉલરના કેટલા રૃપિયા થાય એ ગણી લો. આપણા કહેવાતા લોકપ્રતિનિધિઓ અર્થાત્ નેતાઓ, ટોચના ફિલ્મસ્ટાર્સ, સ્પોર્ટસ મેન અને વેપારી-ઉદ્યોગપતિઓએ આ રકમ જમા કરી છે.

Friday, April 10, 2009

વડાપ્રધાનપદના ઉમેદવાર ઘરડા

आपकी सरकार
शुक्रवार, 10 अप्रैल 2009 15:37 IST
125 साल की बूढ़ी औरत है कांग्रेस: मोदीकांग्रेस सवा सौ साल की बुढ़िया हो चुकी है,वो देश के नौजवानों का क्या भला करेगी.ये कहना है भाजपा के फायर ब्रांड नेता नरेंद्र मोदी का बैंगलोर की चुनावी रैली
में
आजतक


૧૩૦ વર્ષ જૂની કોંગ્રેસ ઘરડી થઈ ગઈ છે તો તેમણે વડાપ્રધાનપદના ઉમેદવાર ઘરડા કેમ પસંદ કર્યા છે।
http://www.divyabhaskar.co.in/2009/04/11/0904110129_congress_leaders_angry_on_modi.html

भारतीय रिजर्व बैंक ने जारी किया 10 रुपये का सिक्‍का

भारतीय रिजर्व बैंक ने जारी किया 10 रुपये का सिक्‍का
आज तक ब्‍यूरो
नई दिल्‍ली, शुक्रवार, 10 अप्रैल 2009

बाजार में आया 10 रुपये का सिक्‍का
भारतीय रिजर्व बैंक ने 10 रुपए का सिक्का जारी कर दिया है. अब जल्‍द ही भारतीय बाजार में 10 रुपये के सिक्‍के नजर आएंगे.रिजर्व बैंक द्वारा दी गई जानकारी के अनुसार एक सिक्के में अनेकता में एकता और दूसरे में संपर्क तथा सूचना प्रौद्योगिकी के संदेश अंकित होंगे. पहले प्रकार के सिक्के में विविधता में एकता का संदेश होगा.रिजर्व बैंक के अनुसार इस संदेश को प्रदर्शित करने के लिए सिक्के के एक फलक पर एक धड़ पर चार सिर अंकित होंगे. दूसरे प्रकार के सिक्के में किनारों पर किरणों की छाप होगी.

Thursday, April 09, 2009

'सत्ता में आए तो विदेशों में जमा धन वापस लाएंगे'

'सत्ता में आए तो विदेशों में जमा धन वापस लाएंगे'
आडवाणी ने एक चुनावी रैली में कहा कि यदि राजग की सरकार बनी तो वह विदेशों में जमा काले धन को वापस लाने के लिए अभियान छेड़ेगी।

પહેલા સહકારી બેન્કનાં નાણાં તો લાવો...

ભાજપ દ્વારા સ્વિસ બેન્કનાં નાણાંના મામલે બે દિવસ સુધી ડમી ઇલેકશન જેવો માહોલ ઊભો કરીને જનમત લેવાનો છે. તેનું પરિણામ પણ જાહેર કરાશે.
જો કે આ મામલે કેટલાક કાર્યકરોમાં એવી ચર્ચા છે કે ભાજપ સ્વિસ બેન્કમાં રહેલા ભારતીયોના રૂપિયા પરત લાવવાની વાત કરે છે તે સારી વાત છે, પરંતુ ગુજરાતની સહકારી બેન્કોમાં થયેલા કૌભાંડના કરોડો રૂપિયા હજુ સુધી પરત મળ્યા નથી.
જો આ રૂપિયા પરત મળે તો અનેક સહકારી બેન્કો ધમધમતી થઈ શકે છે. જો વિદેશની સ્વિસ બેન્કનાં નાણાં પરત લાવી શકાતાં હોય તો ગુજરાતમાંથી જ આવી કરોડોની રકમ કેમ ન મળી શકે?

ઝનૂની ધર્માંધતા તાલિબાનોનો ઇજારો નથી

તેલ અવીવની એક કંપનીએ એક અજબ ફોટાવાળા ટી શટ્ર્સ બનાવ્યાં છે: ઇઝરાયેલના બોમ્બમારામાં હાથમાં રમકડાં સાથે મૃત્યુ પામેલા બાળક પાસે તેની મા રડે છે, અને નીચે સ્લોગન છે, ‘કોન્ડોમ વાપરો.’... બ્રાઝિલમાં નવ વર્ષની એક બાળકી ઉપર તેના સાવકા બાપે બળાત્કાર કર્યો, ને તેને જોડકાંનો ગર્ભ રહ્યો. તે બાળકીને જે ડૉકટરોએ ગર્ભપાત કરાવી આપ્યો તેમને બ્રાઝિલના ચર્ચે નાતબહાર કર્યા છે ને તે નિર્ણયને પોપે વખાણ્યો છે. ... ગયા અઠવાડિયે જેરુસલેમની હારેદી નૈતિક સેના (હારદી મોડેસ્ટી પેટ્રોલ)ના સૈનિકોએ ૧૪ વર્ષની એક છોકરીના ચહેરા ઉપર પાટલૂન પહેરવાના ગુના બદલ એસિડ ફેંકયો હતો.
ગુટેનબર્ગે છાપખાનાનાં બીંબાં શોધીને વાંચવા લખવાનું સામાન્ય જનતાના હાથમાં મૂકયું તેમ ઇન્ટરનેટે જન્મ આપ્યો છે ‘વેબલોગ’ યાને ‘બ્લોગ’ નામે એક અદ્વિતીય નવા માઘ્યમને, જેમાં કોઇ પણ વ્યકિત મામૂલી ખર્ચે પોતાના વિચારો જગત સામે મૂકી શકે છે. ન્યુયોર્કથી બહાર પડે છે એવું એક સમાચારપત્ર ‘હફિંગ્ટન પોસ્ટ’ જેના ૪૫ લાખ વાચકોના કારણે તે દુનિયાનો સૌથી વધુ શકિતમાન બ્લોગ ગણાય છે.
ગયા અઠવાડિયે તેમાં કેનેડાના એક ડાકટર, અને પત્રકાર અલી એ. રિઝવી તેમની કોલમમાં જણાવે છે કે ભારતમાં ચાર્લી ચેપ્લિનનું બાવલું મૂકવા સામે વિરોધ થયો કેમકે ચેપ્લિન ખ્રિસ્તી હતા, અને તે જ સપ્તાહમાં વરુણ ગાંધીએ મુસ્લિમોના ડોકાં ઉડાડી દેવાનો નારો પોકાર્યો. તે જ અરસામાં રામ સેનાએ પોતાના નૈતિક હુમલા છેક ગોવાનાં બારમાં શરાબ પીતી અંગરેજ ટુરિસ્ટ છોકરીઓ સુધી લંબાવવાની યોજના કરી. અલી કહે છે કે ઝનૂની ધર્માંધતા હવે તાલિબાનોનો જ ઇજારો નથી.
હવે નેહરુ જેવા કટ્ટર નાસ્તિકના નબીરાથી માંડીને નામદાર પોપ જેવા અદ્દલ ધર્મપુરુષ સુધી તે પ્રસરી ચૂકી છે। હવે પોપ કહે છે કે કોન્ડોમ વાપરવાથી એઇડ્ઝ થાય છે. ને પોપ કહે છે કે ઇસુને ભજો નહીંતર નરકમાં જશો. અને લેખક કહે છે કે ધર્માંધતા ઇસ્લામ ઉપરાંત હવે બીજા ધર્મોને ડસી રહી છે. અને અન્ય ધર્મ પણ જાણે સાઉદી અરેબિયા, ઇરાન અને તાલિબાનના ઝનૂનથી પ્રેરિત થઇ રહ્યા છે
લેખક કહે છે કે આવા બનાવોને અપવાદ ગણીને હસી નાખવા સહેલા છે પણ ઇઝરાયેલના વિદેશપ્રધાન થનારા એવિગદોર લિબરમેન નામે એક કટ્ટરવાદી નેતા કહે છે કે બધા પેલેસ્ટાઇનીયન કેદીઓને બસમાં ભરીને દરિયામાં નાખીને ડુબાડવા જરૂરી છે. અને ઇઝરાયેલે ગાઝામાં સિવિલિયનો મરે તેની પરવા વિના કડક હાથે કામ લેવાનું છે. ગાઝા ઉપરના છેલ્લા હુમલામાં બાબત ઇઝરાયેલી સૈનિકો કહે છે કે તેમને સિવિલિયનોની નર્મિમ હત્યા કરવા કહેવાયું હતું. ને ‘વોર’ને યહૂદી ધર્મગુરુઓએ ધર્મયુદ્ધનો રુતબો આપ્યો હતો.
આ બધું એકાદ અઠવાડિયામાં બની ગયું: કટ્ટર નાસ્તિક જવાહરલાલ નેહરુની નસલનો નબીરો, અદ્દલ ધર્મપુરુષ નામદાર પોપ, ઇઝરાયેલના અસલ રાજપુરુષ પોતપોતાના દેશોની પ્રભાવશાળી હસ્તીઓ છે. તેઓના વિચાર ને આચાર રોજ કરોડો વ્યકિતઓને સ્પર્શે છે.
કટારલેખક અલી કહે છે કે લોકો કહેતા હોય છે કે ધર્મ ખરાબ નથી, તેના અનુયાયીઓ ધિક્કાર ફેલાવે છે. પણ હકીકત ઊધી છે, ધર્મગ્રન્થો હવે પુરાણાં થયાં છે, તેમની આંધળી ભકિત નહીં પણ ફેરતપાસ ને ફેરવિચાર જરૂરી છે. તે ગ્રન્થોમાં જ અન્યધર્મીઓનું નિકંદન કાઢવાનાં ને બીજાં અનેક અવિચારી ને અમાનુષી ફરમાનો છે. બધા ધર્મોશાંતિ ચાહે છે એવો પોપટપાઠ પણ વ્યર્થ છે. બાઇબલ, કુરાન, યહૂદીઓના ‘તોરા’નાં અનેક ભાષાઓમાં અનુવાદ અને મિમાંસા હવે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેથી બંધ આંખે માથે ચડવેલા આદેશો હવે તર્કથી ને તીવ્રતાથી તપાસી શકાય છે. દાખલા તરીકે ‘તોરા’ કહે છે કે ગૈર-યહૂદીઓને દરિયામાં નાખો ( Shmot 23:31-33 ), અને લગ્નની રાતે કુમારિકા ન હોય તેને પથ્થરા મારીને હણી નાખો ( Devarim 22:20-21 ).
પથરા મારવાની રસમ તો મુસ્લિમ જગતમાં હજી ચાલે છે, કેમકે વ્યભિચાર જેવાં પાપ માટે તે સજાની જોગવાઇ હજરત સાહેબની હદીથમાં છે. હવે સર્વમાન્ય છે કે હજરત સાહેબની ૧૧મી પત્ની નવ વર્ષની હતી. અને પત્નીને કાબૂમાં રાખવા તેને ફટકારવાની ઇજાજત કુરાનમાં છે ( Quran, verse 4:34 ). પરધર્મી કાફરો સામે જેહાદનો એલાન પણ છે ( Quran, verse 9:5, 5:51 ). હિન્દુઓની મનુસ્મૃતિમાં પુરુષોને સ્ત્રીઓ ઉપર શાસન કરવાની આદેશ છે જેમાંથી રામ સેનાને નારીદમનની પ્રેરણા મળી છે.
આ સર્વ ગ્રન્થો ઇશ્વરની વાણીરૂપે પંકાયા છે, કિન્તુ તોરામાં માનતા હોવ તો ઇઝરાયેલની નીતિનો વિરોધ કયા મોઢે કરી શકો? તમે હજરત સાહેબની નવ વર્ષની પત્નીને સ્વીકારી શકો તો ૪૭ વરસનો યમની સોદાગર આઠ વર્ષની બીવી લાવે તેનો વિરોધ કેમ કરી શકો? કુમારી ન હોય તેવી કુંવારી કન્યાઓને પથ્થર મારવાનું ફરમાન તોરા ને બાઇબલ કરે છે, તો આપણાથી તે ફરમાનનો વિરોધ કરાય? એક જમાનામાં આવા સવાલ જાહેરમાં પૂછો તો મોતનો ફતવો બહાર પડતો. પણ હવે લોકો વાંચતા ને સમજતા થયા છે. હવે કેટલીક જરીપુરાણીને ગોઝારી માન્યતાઓનો વિરોધ બેશક જરૂરી છે, એમ અલી સાહેબનું કહેવું છે.

Tuesday, April 07, 2009

indian tv चैनल्स एंटी मुस्लिम ?

- ખાનગી ટીવી ચેનલ દ્વારા પ્રસારિત કરાયેલાં દ્રશ્યો સામે સિદ્ધપુરનો દાઉદી વ્હોરા સમાજ લાલઘૂમ - દુકાનોએ બંધ પાળી વિરોધ કર્યો
સોમવારે એક ખાનગી રાષ્ટ્રીય ચેનલ પર સાંજના સમયે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હિઝ હોલિનેશ ડો.સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ(તઉસ)ને તાલિબાની આતંકવાદી બૈતુલ્લાહ મસુદના પુન: લગ્નમાં નિકાહ કરાવતાં દર્શાવાયા હતા.
આ ફોટો ખોટો હોવાનો અને તેની સાથે છેડછાડ કરી વ્હોરા સમાજના ધર્મગુરુની ખોટી રીતે સંડોવણી કરી સમગ્ર દાઉદી વ્હોરા સમાજની લાગણી દુભાવવાના આ ષડયંત્ર સામે સિદ્ધપુરના દાઉદી વ્હોરા સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને તેના વિરોધમાં સમગ્ર વ્હોરા સમાજના ભાઇઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં વસતા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ એવા હિઝ હોલિનેશ ડો. સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ (તઉસ)ને સોમવારે રાત્રે નવ કલાકે એકખાનગી રાષ્ટ્રીય ચેનલે તાલિબાની આતંકવાદી બૈતુલ્લાહ મસુદના પુન: લગ્નમાં નિકાહ પઢાવી રહ્યા છે તે પ્રસંગનું દ્રશ્ય પ્રસારિત કરવામાં આવ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં વસતા દાઉદી વ્હોરા સમાજ પર ધેરા પ્રત્યાઘાત પડયા હતા. જેનો પડઘો સિદ્ધપુરમાં વસતા દાઉદી વ્હોરા સમાજ પર પડવા પામ્યો હતો.
આ દ્રશ્ય કેમેરાની ટેકનિકથી બનાવવામાં આવેલું છે. અસલ તસવીરમાં ગુરુજી સુરતમાં નિકાહ પઢાવી રહેલા દેખાય છે. જયારે આ સમયે તેમાંથી કટ કરી ગુરુજીને રાખીને બાજુમાં રહેલા શખ્સ ઉપર આતંકવાદી બૈતુલ્લાહ મસુદનો ફોટો સેટ કરી દેવાયો હોવાની તસવીરો સમાજની દેવડી ખાતેની ઓફિસે પત્રકારોને બતાવવામાં આવી હતી.
ખાનગી રાષ્ટ્રીય ચેનલમાં આ દ્રશ્ય નિહાળી હ્યુસ્ટન, યુએસએથી સખીજર તૈયબજીએ ખાનગી ચેનલને ઇ-મેઇલથી વિરોધ દર્શાવી ખોટા સમાચારની માફી માગવા જણાવ્યું હતું. જેના જવાબના ખાનગી રાષ્ટ્રીય ચેનલના સંપાદકે માફી માગતાં જણાવ્યું હતું કે, અમારો આશય કોમની લાગણી દુભાવવાનો ન હતો. દાઉદી વ્હોરા સમાજનું અપમાન કરવાનો ઇરાદો નહતો. પરંતુ ભૂલના કારણે આ ઘટના બની છે. વિશેષમાં આ ચેનલે ડો. બુરહાનુદ્દીન સાહેબને શાંતિના દૂત તરીકે ભારત તેમજ વિદેશમાં એકતાના પ્રતિક તરીકે ગણાવ્યા હતા.
ઘટના સંદર્ભે વડાપ્રધાન, મુખ્યમંત્રીને રજૂઆત
સિદ્ધપુરમાં મંગળવારે આ ઘટનાને લઇને દાઉદી વ્હોરા સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। જેમાં સમાજના અગ્રણી જનાબ આમીલ સાહેબ, જનાબ ઇશાકભાઇ સાહેબ, આસિસ્ટન્ટ આમીલ સાહેબ, જનાબ તાહેરભાઇ સાહેબ, ટ્રસ્ટી શેખ નુરુદ્દીનભાઇ તાસીરા, હુસેનીભાઇ ડીસાવાલા, યુસુફભાઇ લેસવાલા, ઇસ્માઇલભાઇ બ્લ્યુ, યુસુફભાઇ ઘીવાળા તેમજ વિવિધ સંસ્થાઓ બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સબાલુ ઇદીજ જહબી, બુરહાની વુમન એસોસિયેશન, બુનાયતુલ ઇદીજબી વગેરે સંસ્થાઓ અને સમગ્ર અનુયાયીઓએ આ ખાનગી ચેનલનો વિરોધ કર્યો હતો અને તેના માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ સબંધિત અધિકારીઓને પણ ફેકસ કરીને આ વિરોધની જાણ કરી હતી.

http://www.divyabhaskar.co.in/2009/04/08/0904080123_daudi_vohra_community_become_angry.html

Saturday, April 04, 2009

We are for independent Palestine: India

We are for independent Palestine: India
Press Trust of India
Monday, March 30, 2009 (Doha (Qatar) )
India on Monday sought an end to expansion of Israeli settlements in occupied Palestinian territories and easing of restrictions on free movement of persons and goods within Palestine, including the Gaza Strip."We call for an end to the expansion of Israeli settlements in occupied Palestinian territories," Minister of State for External Affairs E Ahamed said at the 21st Summit of the League of Arab States here.He said India favoured a negotiated solution of the Palestinian issue resulting in a sovereign, independent, viable and united state of Palestine with East Jerusalem as its capital living within secure and recognised borders, side by side at peace with Israel.Noting that India had supported every positive step taken towards peace in the region, Ahamed said "we also call for an early and significant easing of restrictions on the free movement of persons and goods within Palestine, including the Gaza Strip."He said India's relationship with the Arab League had taken a leap forward by launching of India Arab Cooperation Forum during the visit of Arab League Secretary General Amre Moussa to New Delhi in December.Ahamed noted that five million Indians living in the Arab world have been contributing significantly to the development of their host countries.