Monday, June 29, 2009

ગે-સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ : દેવબંદ

ગે-સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ : દેવબંદ

दिव्यभास्कर गुजराती डेली

દેશની પ્રમુખ ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે સમલૈંગિકતાને ગુનો ઠરાવતી ભારતી દંડસંહિતા (આઇપીસી)ની કલમને રદ કરવાના કોઇ પણ પગલાંનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે ગે કે સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
દારુલ ઉલુમ દેવબંદના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર મૌલાના અબ્દુલ ખાલિક મદ્રાસીએ સોમવારે આ અંગે જણાવ્યું કે શરિયત હેઠળ સમલૈંગિકતા એક ગુનો છે અને ઇસ્લામમાં આવા કૃત્યને હરામ(નિષેધ) ઠરાવ્યું છે.
તેથી સમલૈંગિકતાને ગુનો ઠરાવતી આઇપીસીની કલમ ૩૭૭ને રદ કરવી જોઇએ નહીં। ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના ઉપાઘ્યક્ષ મૌલાના સલીમ કાસમીએ પણ સમલૈંગિકતાને ગુનો ગણાવતા જણાવ્યું છે કે આ કૃત્ય ઇસ્લામિક કાનૂન અને આઇપીસી હેઠળ દંડને પાત્ર છે.

http://www.divyabhaskar.co.in/2009/06/30/0906300139_homosexual_laws_is_against_islam.html

Friday, June 19, 2009

भारत सरकार जाँच करे


पि टी आई समाचार एजेंसी

समाचार हे के न्यूयार्क और वॉशिंगटन में हिंदू धर्मं और यहूदी धमे के नेताओं के बिच वार्ता हुई हे।

कहा ये जाता हे के इस का मकसद विविध धर्मो के बिच डायलोग बरहना हे। इसे वार्ताए २००७ में दिल्ही में और २००८ में यारोशालम में हो छु की हे।

चिंता का विषय ये हे के क्या यही स्वामी दयानंद पांडे वाली बात तो नही ?

अभिनव भारत और आर्याव्रत वाली साध्वी प्रज्ञा सिंग वाली कोशिशे आगे बढ़ई जा रही हे क्या ?

मुंबई पोलइस ने चार्जशीट में जाहे किया हे के इन लोगो ने इस्रायेल से मिल कर भरा के खिलाफ बगावत का प्लान बनाया था।

भराटी सरकार इन मीटिंगों की जाँच करे ये अति आवश्यक हे

Saturday, June 06, 2009

જૈન બાળદીક્ષા શાસ્ત્રોકત ભારત સરકારનો રાજપત્ર

Bhaskar News, Ahmedabad
Saturday, June 06, 2009 03:01 [IST]

જૈન શાસ્ત્રો મુજબ ૮ વર્ષની વય પછી દીક્ષા લઈ શકાય છે, તેવો ભારત સરકારના રાજપત્રમાં પણ ઉલ્લેખ કરી દેવાયો છે। આ નિર્ણયથી જૈનસમાજમાં આનંદની લાગણી છવાઈ છે।
આ અંગે અમદાવાદના જૈનસમાજના અગ્રણી ઉમંગભાઈ સાબુગોલાએ વધુ વિગત આપતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારના મંત્રાલયો જેવા કે ‘મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ’ તથા ‘વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેર’ દ્વારા ખૂબ ચીવટપૂર્વકનો અભ્યાસ કરી તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ મુંબઈથી અનેક આગમો તથા શાસ્ત્રો મગાવી તેના સાંસ્કતિક પાઠો તથા તેનું અંગ્રેજી અનુવાદ તપાસ્યા બાદ પૂર્ણ સમાધાન થતાં નોટિફિકેશનો લખી આપ્યા એ જ આશયનું નોટિફિકેશન ભારત સરકારના રાજપત્ર (ગેઝેટ)માં છપાયું।

http://www.divyabhaskar.co.in/2009/06/06/0906060304_jain_child_initiation.html