થોડુંક ગુજરાત વિશેનું જ્ઞાન તાજું
કરી લઈએ ...
સ્થાપના : 1 may 1960
પહેલા નું પાટનગર : અમદાવાદ
હાલ નું પાટનગર : ગાંધીનગર
રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
રાજ્યભાષા : ગુજરાતી
રાજ્યપ્રાણી : સિંહ
રાજ્યપક્ષી : સુરખાબ
રાજ્યવૃક્ષ : આંબો
રાજ્યફૂલ : ગલગોટો
રાજ્યનૃત્ય : ગરબા
રાજ્યરમત : કબ્બડી
પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
M L A સીટ : 182
M P સીટ : 26
રાજ્યસભા સીટ :11
જીલ્લા : 33
જીલ્લા પંચાયત :33
નગરપાલિકા : 169
મહાનગરપાલિકા : 8
તાલુકા : 249
તાલુકા પંચાયત : 249
ગામડા : 18192
ગ્રામપંચાયત : 13187
કુલ વસ્તી : 6,03,83 628( વર્ષ 2011
મુજબ )
પુરુષ : 3,14,82,282
સ્ત્રીઓ : 2,89,01,346
હાલ ના મુખ્યમંત્રી : આનંદીબહેન પટેલ
l
गुजराती ओ नो दबदबो आखा भारत पर
● प्रधानमंत्री - गुजराती
( मोदीजी )
● बीजेपी ना राष्ट्रिय अध्यक्ष-
गुजराती ( अमित शाह )
● भारत मा सौथी धनिक जे परिवार छे ते -
गुजराती ( अंबानी )
● भारत ना चलन पर जेनो फोटो छे ते -
गुजराती ( गांधीजी )
● जेमनी दुनिया माँ सौथी मोटी
प्रतिमा बनवानी छे
ते - गुजराती
( सरदार पटेल ).
अने,
तमने आवो सरस मेसेज मोकलनार
हुं पण "गुजराती"...
Sunday, January 31, 2016
થોડુંક ગુજરાત વિશેનું જ્ઞાન તાજું કરી લઈએ
દિલ્હી તખ્ત : એક માહિતી
દિલ્હી તખ્ત : એક માહિતી
દિલ્હી સલ્તનત : અનંગથી નરેન્દ્ર સુધી.
તોમારવંશ થી સંઘવંશ સુધી ~ ઈ.સ. ૭૩૬ થી ઈ.સ. ૨૦૧૬.
તોમાર વંશ
૧ ૭૩૬ અનંગપાલ-તોમાર અને વંશજો
૨ ૧૦૪૯ અનંગપાલ બીજો
૩ ૧૦૯૭ સૂરજપાલ તોમાર ૧૧૫૩માં તોમાર વંશ સમાપ્ત
ચૌહાણ વંશ
૧ ૧૧૫૩ વિગ્રહરાજ પાંચમો
૨ ૧૧૭૦ સોમેશ્વર ચૌહાણ
૩ ૧૧૭૭ પૃથ્વીરાજ ચૌહાણ ૧૧૯૩માં ચૌહાણ વંશ સમાપ્ત
ગુલામ વંશ
૧ ૧૧૯૩ મહમદ ઘોરી
૨ ૧૨૦૬ કુતબુદીન ઐબક નં.૧ નો ગુલામ
૩ ૧૨૧૦ આરમ શાહ નં.૨ નો પુત્ર
૪ ૧૨૧૧ ઇલ્તુત્મિશ નં.૨ નો જમાઇ
૫ ૧૨૩૬ રૂક્નુદીન ફિરોજ શાહ પહેલો નં.૪ નો પુત્ર
૬ ૧૨૩૬ રઝિયા સુલતાન નં.૪ ની પુત્રી
૭ ૧૨૪૦ મુઇઝુદીન બહેરામ શાહ નં.૪ નો પુત્ર
૮ ૧૨૪૨ અલ્લાઉદીન મસૂદ શાહ નં.૫ નો પુત્ર
૯ ૧૨૪૬ નાસિરૂદીન મહમદ શાહ નં.૪ નો પુત્ર
૧૦ ૧૨૬૬ ઘીયાસુદીન બલ્બન નં.૯ નો સસરો
૧૧ ૧૨૮૬ કૈ ખુશરો નં.૧૦ નો પૌત્ર
૧૨ ૧૨૮૭ મુઇઝુદીન કૈકુબાદ નં.૧૦ નો પૌત્ર
૧૩ ૧૨૯૦ કાયુમાર્સ નં.૧૨ નો પુત્ર
૧૨૯૦ ગુલામ વંશ સમાપ્ત
ખીલજી વંશ
૧ ૧૨૯૦ જલાલુદીન ફિરોઝ શાહ
૨ ૧૨૯૬ રૂકનુદીન ઇબ્રાહિમ શાહ પહેલો નં.૧ નો પુત્ર
૩ ૧૨૯૬ અલ્લાઉદીન ફિરોઝ મહમદ શાહ નં.૧ નો ભત્રીજો
૪ ૧૩૧૬ સાહિબુદીન ઉમર શાહ નં.૩ નો પુત્ર
૫ ૧૩૧૬ કુતબુદીન મુબારક શાહ નં.૩ નો પુત્ર
૬ ૧૩૨૦ નાસિરૂદીન ખુશરૂ શાહ નં.૫ નો ગુલામ
૧૩૨૦માં ખીલજી વંશ સમાપ્ત
તઘલખ વંશ
૧ ૧૩૨૦ ઘીયાસુદીન તઘલખ પહેલો
૨ ૧૩૨૫ મહમદ તઘલખ બીજો
૩ ૧૩૫૧ ફિરોઝ શાહ નં.૧ નો ભત્રીજો
૪ ૧૩૮૮ ઘીયાસુદીન તઘલખ બીજો નં.૩ નો પૌત્ર
૫ ૧૩૮૯ અબુ બકર શાહ નં.૩ નો પૌત્ર
૬ ૧૩૮૯ મહમદ તઘલખ ત્રીજો નં.૩ નો પુત્ર
૭ ૧૩૯૪ સિકંદર શાહ પહેલો નં.૬ નો પુત્ર
૮ ૧૩૯૪ નાસિરૂદીન મહમદ શાહ બીજો નં.૬ નો પુત્ર
૯ ૧૩૯૫ નશરત શાહ નં.૩ નો પૌત્ર
૧૦ ૧૩૯૯ નાસિરૂદીન મહમદ શાહ બીજો ફરી સત્તા પર
૧૧ ૧૪૧૩ દૌલતશાહ ૧૪૧૪ તઘલખ વંશ સમાપ્ત
સઇદ વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૪૧૪ ખીઝર ખાન
૨ ૧૪૨૧ મુઇઝુદીન મુબારક શાહ બીજો નં.૧ નો પુત્ર
૩ ૧૪૩૪ મુહમદ શાહ ચોથો નં.૧ નો પૌત્ર
૪ ૧૪૪૫ અલ્લાઉદીન આલમ શાહ નં.૩ નો પુત્ર
૧૪૫૧માં સઇદ વંશ સમાપ્ત
લોદી વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૪૫૧ બુહબુલ ખાન લોદી
૨ ૧૪૮૯ સિકંદર લોદી બીજો નં.૧ નો પુત્ર
૩ ૧૫૧૭ ઇબ્રાહિમ લોદી નં.૨ નો પુત્ર
૧૫૨૬માં લોદી વંશ સમાપ્ત
મોગલ વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૨૬ ઝાહિરૂદીન બાબર
૨ ૧૫૩૦ હુમાયુ નં.૧ નો પુત્ર
૧૫૩૯માં મોગલ વંશમાં મધ્યાંતર
સુરી વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૩૯ શેર શાહ સુરી
૨ ૧૫૪૫ ઇસ્લામ શાહ સુરી નં.૧ નો પુત્ર
૩ ૧૫૫૨ મહમદ આદિલ શાહ સુરી નં.૧ નો ભત્રીજો
૪ ૧૫૫૩ ઇબ્રાહિમ સુરી નં.૧ નો ભત્રીજો
૫ ૧૫૫૪ ફિરહુઝ શાહ સુરી
૬ ૧૫૫૪ મુબારક ખાન સુરી
૭ ૧૫૫૫ સિકંદર સુરી નં.૧ નો ભાઈ
સુરી વંશનો અંત,મોગલ વંશનો પૂનઃપ્રારંભ
મોગલ વંશ(૨)
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૫૫ હૂમાયુ ફરી ગાદી પર
૨ ૧૫૫૬ જલાલુદીન અકબર
૩ ૧૬૦૫ જહાંગીર સલીમ
૪ ૧૬૨૮ શાહજહાં
૫ ૧૬૫૯ ઔરંગઝેબ
૬ ૧૭૦૭ શાહ આલમ પહેલો નં.૫ નો પુત્ર
૭ ૧૭૧૨ જહાંદર શાહ નં.૬ નો પુત્ર
૮ ૧૭૧૩ ફારૂખશિઆર નં.૭ નો ભત્રીજો
૯ ૧૭૧૯ રઇફુદુરાજત નં.૬ નો પૌત્ર
૧૦ ૧૭૧૯ રઇફુદદૌલા નં.૬ નો પૌત્ર
૧૧ ૧૭૧૯ નેકુર્શિયાર નં.૫ નો પૌત્ર
૧૨ ૧૭૧૯ મહમદ શાહ નં.૬ નો પૌત્ર
૧૩ ૧૭૪૮ અહમદ શાહ નં.૧૨ નો પૌત્ર
૧૪ ૧૭૫૪ આલમગીર નં.૭ નો પુત્ર
૧૫ ૧૭૫૯ શાહ આલમ નં.૫ નો પૌત્ર
૧૬ ૧૮૦૬ અકબર શાહ નં.૧૫ નો પુત્ર
૧૭ ૧૮૩૭ બહાદુર શાહ ઝફર નં.૧૬ નો પુત્ર
૧૮૫૭ મોગલ વંશ સમાપ્ત,બ્રિટીશરાજ શરૂ
બ્રિટીશરાજ (વાઇસરોય)
ક્રમ સાલ (ઇ.સ.) વાઇસરોય
૧ ૧૮૫૮ લોર્ડ કેનિંગ
૨ ૧૮૬૨ લોર્ડ જેમ્સ બ્રુસ એલ્ગિન
૩ ૧૮૬૪ લોર્ડ જહોન લોરેન્સ
૪ ૧૮૬૯ લોર્ડ રિચાર્ડ મેયો
૫ ૧૮૭૨ લોર્ડ નોર્થબૂક
૬ ૧૮૭૬ લોર્ડ એડવર્ડ લુટેન
૭ ૧૮૮૦ લોર્ડ જ્યોર્જ રીપન
૮ ૧૮૮૪ લોર્ડ ડફરીન
૯ ૧૮૮૮ લોર્ડ હેન્ની લેન્સડોન
૧૦ ૧૮૯૪ લોર્ડ વિક્ટર બ્રુસ એલ્ગિન
૧૧ ૧૮૯૯ લોર્ડ જ્યોર્જ કર્ઝન
૧૨ ૧૯૦૫ લોર્ડ ગિલ્બર્ટ મિન્ટો
૧૩ ૧૯૧૦ લોર્ડ ચાલ્ર્સ હાર્ડિન્જ
૧૪ ૧૯૧૬ લોર્ડ ફ્રેડરિક ચેલ્મ્સફોર્ડ
૧૫ ૧૯૨૧ લોર્ડ રૂફ્સ આઇઝૅક રીડીંગ
૧૬ ૧૯૨૬ લોર્ડ એડવર્ડ ઇરવિન
૧૭ ૧૯૩૧ લોર્ડ ફ્રિમેન વેલિંગ્ડન
૧૮ ૧૯૩૬ લોર્ડ એલેક્ઝાન્ડ લિન્લિથગો
૧૯ ૧૯૪૩ લોર્ડ આર્કિબાલ્ડ વેવેલ
૨૦ ૧૯૪૭ લોર્ડ માઉન્ટબેટન
આઝાદ ભારત, વડાપ્રધાન
ક્રમ સાલ (ઇ.સ.) વડાપ્રધાન
૧ ૧૯૪૭ જવાહરલાલ નેહરુ
૨ ૧૯૬૪ ગુલઝારીલાલ નંદા
૩ ૧૯૬૪ લાલ બહાદુર શાસ્ત્રી
૪ ૧૯૬૬ ગુલઝારીલાલ નંદા
૫ ૧૯૬૬ ઈન્દિરા ગાંધી
૬ ૧૯૭૭ મોરારજી દેસાઈ
૭ ૧૯૭૯ ચરણસિંહ
૮ ૧૯૮૦ ઈન્દિરા ગાંધી
૯ ૧૯૮૪ રાજીવ ગાંધી
૧૦ ૧૯૮૯ વિશ્વનાથ પ્રતાપસિંહ
૧૧ ૧૯૯૦ ચંદ્રશેખર
૧૨ ૧૯૯૧ પી.વી.નરસિંહ રાવ
૧૩ ૧૯૯૬ અટલ બિહારી વાજપેયી
૧૪ ૧૯૯૬ એચ.ડી.દેવેગૌડા
૧૫ ૧૯૯૭ આઇ.કે.ગુજરાલ
૧૬ ૧૯૯૮ અટલ બિહારી વાજપેયી
૧૭ ૨૦૦૪ ડૉ.મનમોહન સિંહ
૧૮ ૨૦૧૪ નરેન્દ્ર મોદી
Sunday, March 30, 2014
Wednesday, May 01, 2013
આપણા ગુજરાતના 'ફેંકુ'
(૧) ૨૦૦૫માં આ 'ફેંકુ'ને અમેરિકાએ વીઝા આપવાનો ઈન્કાર કર્યો ત્યારે ફેંકુએ કહેલું કે, 'હું ગુજરાતને એવું રાજ્ય બનાવીશ કે લોકો ગુજરાતની સરખામણી અમેરિકા સાથે કરે. ગુજરાતના ખેડૂતો આરબ દેશોના શેખો જેવા હશે. ખેતરમાં મના પંપ ચલાવવા એમને ક્રુડ ઓઇલ પાઇપ લાઇનનો નળ ખોલતા મળી જશે અને ગુજરાત એટલું પેટ્રોલ ઉત્પાદન કરશે કે ખેડૂતો દૂધ અનાજ વેચવાના બદલે ડીઝલ અને પેટ્રોલ વેચતો થઇ જશે અને દરેક ખેડૂત પાસે બબ્બે ઓડી મોટર હશે.'
જયારે હકીકતમાં આજે શું છે ? ગુજરાતનો ખેડૂત પેટ્રોલ, ડીઝલ કે દૂધ વેચવાના બદલે આજે પાણી માટે ફાંફા મારે છે.
(૨) ૨૦૦૫ના ર૫ જુને મીસ્ટર 'ફેંકુ' એ જાહેર કરેલું કે, 'ગુજરાતે દેશમાં મોટામાં મોટું પેટ્રોલનું ક્ષેત્ર મેળવ્યું છે.. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને (જીએસપીસી) એવું પેટ્રોલનું ક્ષેત્ર મેળવ્યું છે કે જે દેશના પેટ્રોલના કુલ ક્ષેત્ર કરતાં પણ ઘણું મોટું છે.' એ ઓઇલ ફીલ્ડ આન્ધ્રના દરિયા કાંઠે મળેલું જેનો વિસ્તાર મીસ્ટર 'ફેંકુ'ના કહેવા પ્રમાણે સૌથી વધુ છે.
હકીકતમાં.... મી. ફેંકુએ જનતાના લોહી પરસેવાના રૃપિયા ૧,૨૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧ ખર્વ ૨૦ અબજ) વાપર્યા પછી પણ ૧ કયુબીક મીટર પણ ગેસ નથી મળ્યો !
(૩) ૨૦૦૬માં મી. ફેંકુએ જાહેર કરેલું કે, 'નદીઓને જોડીને હું સરસ્વતી નદીને જીવતી કરીશ.'
હકીકતમાં એક દિવસ માટે એ સૂકી નદીમાં સિધ્ધપુર પાટણ પાસે પમ્પથી પાણી ઠાલવવામાં આવેલું અને સરસ્વતી નદી જીવતી થઇ હોય એવો દેખાવ કરાયેલો. એ વખતે મી. ફેંકુ ત્યાં હાજર રહેલા !
(૪) મી. ફેંકુએ ૨૦૦૪માં ભાવનગર નજીક કલ્પસર યોજનાનું ઉદ્ધાટન કરેલું જેનો ખર્ચ રૃપિયા ૫,૪૦,૦૦,૦૦,૦૦,૦૦૦ આવશે' એવું એમણે જાહેર કરેલું. ખંભાતના અખાતમાં ૬૪ કી.મી. લાંબો ડેમ બાંધવાની એ કલ્પસર યોજના છે. ગુજરાતનો આ 'ડ્રીમ પ્રોજેકટ' રેકોર્ડ બ્રેક ટાઇમમાં પૂરી કરવાની એમણે ડંફાસ મારેલી.
હકીકતમાં આ પ્રોજેકટ હજી પણ કાગળ ઉપર જ પડયો છે.
(૫) ૨૦૦૭-૦૮ના વર્ષના બજેટ પ્રવચનમાં એમણે કહેલું કે, '૨૦૧૦ના વર્ષ સુધીમાં સરદાર સરોવર યોજના પૂરી થઇ જશે જે ગુજરાતને સુવર્ણયુગ દેખાડશે. ગુજરાત રાજ્યની રચના થયા પછી આવો સુવર્ણ સમય કદી નથી આવ્યો.
હકીકતમાં સરદાર સરોવર યોજના હજી અધૂરી છે અને એને પૂરી થતા હજી બીજા વધુ પાંચ વર્ષ લાગે તેવું છે.
- ગુણવંત છો. શાહ
gujaratsamachar.com
01 may 2013
Tuesday, May 08, 2012
પ્રેમવિવાહમાં છુટાછેડાનું પ્રમાણ વધુ: હાઈકોર્ટની નોંધ
આ સંદર્ભ લઈને જસ્ટિસ પી. બી. મજુમદાર અને જસ્ટિસ અનુપ મોહટાએ એવી નોંધ કરી હતી કે આજકાલ પ્રેમવિવાહ કરનારામાં છુટાછેડા લેવાનું પ્રમાણ વધી ગયું છે, જે સમાજ માટે ચિંતાની બાબત છે. કોર્ટે કરેલી નોંધને લીધે બદલાતી સામાજિક પરિસ્થિતિનો ચિતાર મળી જાય છે. બલકે, વિવાહ સંસ્થા વિશે યુવાનોમાં ગંભીરતા નથી તે આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
http://www.divyabhaskar.co.in/article/MAH-live-n-relationship-due-to-a-broken-world-3236732.html?HFS-2=
Source: Bhaskar News, Mumbai | Last Updated 4:36 AM [IST](09/05/2012)
લિવ ઈન રિલેશનશિપ ને લીધે ભાંગી રહ્યા છે સંસાર
લિવ ઈન રિલેશનશિપને લીધે સંસાર ભાંગી રહ્યા છે એવો મત મુંબઈ હાઈકોર્ટે મંગળવારે એક અરજીની સુનાવણીમાં વ્યક્ત કર્યો હતો.લિવ ઈન રિલેશનશિપને લીધે વિવાહ સંસ્થા જોખમમાં આવી પડી છે. બલકે, તેને લીધે અનેક સંસાર ભાંગી રહ્યા છે, એવો મત મુંબઈ હાઈકોર્ટે મંગળવારે વ્યક્ત કર્યો હતો. ભરણપોષણ મળે તે માટે એક મહિલાએ દાખલ કરેલી અરજી પર આદેશ આપવા સમયે કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું.ગત ૨૫ વર્ષથી એકમેકથી અલગ રહેતા આ વિવાહિત દંપતીએ પરસ્પર તડજોડથી આ સમસ્યાનું નિવારણ લાવવું એવી સલાહ પણ આ સમયે કોર્ટે તેમને આપી હતી.
અરજીકર્તા મહિલાનો પતિ રેલવેમાં નોકરી કરી રહ્યો છે. તેની પાસેથી દર મહિને મહિલાને R ૯૦૦૦થી R૧૦,૦૦૦નું ભરણપોષમ મળે એવી માગણી મહિલા દ્વારા અરજીમાં કરવામાં આવી હતી.જોકે તેના પતિએ તેની માગણી ફગાવી દીધી હતી. હું એક અન્ય મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહું છું. મને ત્રણ સંતાન પણ છે. તે જ રીતે હું મારાં માતા- પિતાની પણ સંભાળ લઈ રહ્યો છું. આને કારણે પત્નીને ભરણપોષણના સ્વરૂપમાં આટલી મોટી રકમ આપી શકું એમ નથી એવું તેણે પત્નીની માગણી નકારતાં જણાવ્યું હતું.
લિવ ઈન રિલેશનશિપમાં રહેવા છતાં ત્રણ સંતાનને જન્મ આપ્યો તે વિશે પણ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ પછી આ પ્રકારની રિલેશનશિપને લીધે અનેક સંસાર ભાંગી રહ્યા છે એવો મત વ્યક્ત કર્યો હતો.અરજીકર્તા મહિલાનાં લગ્ન ૧૯૮૭માં થયાં હતાં. તે સમયથી તેનો પતિ એક અન્ય મહિલા સાથે લિન ઈન રિલેશનશિપમાં રહે છે.
http://www.divyabhaskar.co.in/article/MAH-live-n-relationship-due-to-a-broken-world-3236732.html?HFS-2=
Friday, April 27, 2012
સિંઘવી સાહેબની સેકસ વીડીયો
Thursday, August 13, 2009
Monday, June 29, 2009
ગે-સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ : દેવબંદ
ગે-સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ : દેવબંદ
दिव्यभास्कर गुजराती डेली
દેશની પ્રમુખ ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે સમલૈંગિકતાને ગુનો ઠરાવતી ભારતી દંડસંહિતા (આઇપીસી)ની કલમને રદ કરવાના કોઇ પણ પગલાંનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે ગે કે સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
દારુલ ઉલુમ દેવબંદના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર મૌલાના અબ્દુલ ખાલિક મદ્રાસીએ સોમવારે આ અંગે જણાવ્યું કે શરિયત હેઠળ સમલૈંગિકતા એક ગુનો છે અને ઇસ્લામમાં આવા કૃત્યને હરામ(નિષેધ) ઠરાવ્યું છે.
તેથી સમલૈંગિકતાને ગુનો ઠરાવતી આઇપીસીની કલમ ૩૭૭ને રદ કરવી જોઇએ નહીં। ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના ઉપાઘ્યક્ષ મૌલાના સલીમ કાસમીએ પણ સમલૈંગિકતાને ગુનો ગણાવતા જણાવ્યું છે કે આ કૃત્ય ઇસ્લામિક કાનૂન અને આઇપીસી હેઠળ દંડને પાત્ર છે.
http://www.divyabhaskar.co.in/2009/06/30/0906300139_homosexual_laws_is_against_islam.html
Friday, June 19, 2009
भारत सरकार जाँच करे
Saturday, June 06, 2009
જૈન બાળદીક્ષા શાસ્ત્રોકત ભારત સરકારનો રાજપત્ર
Bhaskar News, Ahmedabad
Saturday, June 06, 2009 03:01 [IST]
જૈન શાસ્ત્રો મુજબ ૮ વર્ષની વય પછી દીક્ષા લઈ શકાય છે, તેવો ભારત સરકારના રાજપત્રમાં પણ ઉલ્લેખ કરી દેવાયો છે। આ નિર્ણયથી જૈનસમાજમાં આનંદની લાગણી છવાઈ છે।
આ અંગે અમદાવાદના જૈનસમાજના અગ્રણી ઉમંગભાઈ સાબુગોલાએ વધુ વિગત આપતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારના મંત્રાલયો જેવા કે ‘મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ’ તથા ‘વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેર’ દ્વારા ખૂબ ચીવટપૂર્વકનો અભ્યાસ કરી તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ મુંબઈથી અનેક આગમો તથા શાસ્ત્રો મગાવી તેના સાંસ્કતિક પાઠો તથા તેનું અંગ્રેજી અનુવાદ તપાસ્યા બાદ પૂર્ણ સમાધાન થતાં નોટિફિકેશનો લખી આપ્યા એ જ આશયનું નોટિફિકેશન ભારત સરકારના રાજપત્ર (ગેઝેટ)માં છપાયું।
http://www.divyabhaskar.co.in/2009/06/06/0906060304_jain_child_initiation.html
Wednesday, May 20, 2009
कटियार का वार-संघ भी हार के लिए जिम्मेवार
कटियार ने आज कहा कि पार्टी में राज्यों या केन्द्र में संगठन सचिव आरएसएस के होते हैं क्योंकि उनका चयन संघ ही करता है। प्रत्याशियों के चयन में भी उनकी भूमिका होती है। लोकसभा चुनाव में हार के लिये भाजपा संगठन ने जिम्मेवारी ली लेकिन संगठन सचिव इस मामले में बिल्कुल चुप रहे।
उन्होंने कहा के संगठन सचिव को इस मामले में बरी कैसे किया जा सकता है जबकि वह हार या जीत में बराबर के जिम्मेवार होते हैं ।
लोकसभा चुनाव में अंबेडकर नगर सीट से चुनाव हार जाने वाले कटियार ने कहा कि संघ की ओर से नियुक्त किये गये संगठन सचिव को कम से कम चार साल भाजपा में रह कर काम करना चाहिये क्योंकि उनकी बड़ी भूमिका होती है।
उन्होंनें कहा कि संगठन सचिव को भाजपा के पृष्ठभूमि की भी जानकारी होनी चाहिये और उन लोगों की भी जिनके साथ उन्हें काम करना है। और
Sunday, May 17, 2009
सत्ता की हवास , ये हे कोंग्रेस और भाजप में फरक
http://khabar.ndtv.com./2009/05/17150817/MM-Joshi.हटमल
वाह भाई वाह
विपक्ष के नेता बन्ने की भी हवास और उस में भी दोड़ ,
शर्म करो यारो
Friday, May 08, 2009
9/11 स्वांग था? ग्रीनस्पैन के खुलासे का निहितार्थ
आभार सह :
http://diaryofanindian.blogspot.com/2007/09/911.html
अमेरिका में इन दिनों जबरदस्त चर्चा है कि 11 सितंबर 2001 को वर्ल्ड ट्रेड सेंटर और पेंटागन पर हुआ हमला प्रायोजित था। यह हमला पूरी तरह बुश प्रशासन द्वारा नियोजित था। पेंटागन को कोई नुकसान नहीं होने दिया गया क्योकि वहां जहाज नहीं मिसाइल दागा गया था और जहां पर यह मिसाइल दागा गया था, पेंटागन का वह हिस्सा पहले ही खाली कराया जा चुका था। यहां तक संदेह किया जा रहा है कि लादेन और बुश प्रशासन में इस हमले के लिए पूरी मिलीभगत थी। इस मिलीभगत से जिस दिन वाकई पूरे प्रमाणों के साथ परदा उठेगा, उस दिन पूरी दुनिया में तहलका मच जाएगा।ऐसे तहलके का ट्रेलर अमेरिका के केंद्रीय बैंक फेडरल रिजर्व के पूर्व चेयरमैन एलन ग्रीनस्पैन ने आज जारी की गई अपनी किताब ‘The Age of Turbulence’ में दिखा दिया है। ग्रीनस्पैन अमेरिका की मौद्रिक नीतियों के पितामह रहे हैं। वो 1987 से 2006 तक फेडरल रिजर्व के चेयरमैन थे और बुश से लेकर इस दौर के हर राष्ट्रपति ने उनकी तारीफ की है। ग्रीनस्पैन ने इस किताब में लिखा है, “मुझे दुख है कि जो बात हर कोई जानता है उसे स्वीकार करना राजनीतिक रूप से असुविधाजनक है : इराक युद्ध की मुख्य वजह तेल है।”अमेरिका ही नहीं, पूरी दुनिया में अब तक के सबसे ज्यादा नफरत किए जाने राष्ट्रपति जॉर्ज डब्ल्यू बुश, उपराष्ट्रति डिक चेनी, तत्कालीन रक्षा मंत्री रोनाल्ड रम्सफेल्ड और उप-रक्षा मंत्री पॉल वूल्फोविट्ज ने मई 2003 में ढोल बजा-बजाकर कहा था कि इराक पर हमले की वजह हैं जनसंहारक हथियार। तीन साल बाद खुद रम्सफेल्ड को मानना पड़ा कि इराक के पास जनसंहारक हथियार नहीं हैं। अब ग्रीनस्पैन ने सब कुछ साफ कर दिया है कि इस हमले की असली वजह जनसंहारक हथियार नहीं, बल्कि पेट्रोलियम तेल के विपुल भंडार हैं। वैसे पिछले ही महीने अमेरिका के उप-रक्षा मंत्री वूल्फोविट्ज ने सिंगापुर में यह कहकर फुलझड़ी छोड़ दी थी कि इराक तेल के समुद्र पर तैरता है।यह सच भी है कि मध्य-पूर्व में दुनिया के दो-तिहाई तेल भंडार हैं और इनकी कीमत भी सबसे कम है। हमें यह भी याद रखना चाहिए कि जब बुश और चेनी ने सत्ता संभाली थी तब अमेरिका तेल और प्राकृतिक गैस के भयानक संकट से गुजर रहा था। ऊपर से उसे विश्व बाज़ार में घटती आपूर्ति के बीच चीन और भारत जैसे तेज़ी से बढते देशों से होड़ लेनी पड़ रही थी। अमेरिकी कंपनियों की निगाहें इराक के तेल भंडार पर टिकी थीं। पहले 9/11 का स्वांग रचा गया। अफगानिस्तान पर हमला करके अमेरिका ने मुस्लिम आतंकवाद के खिलाफ मुहिम के लिए विश्वसनीयता हासिल करने की कोशिश की। फिर 2003 में इराक पर हमला बोल दिया। अमेरिकी अवाम चुप रहा क्योंकि उसे लगा कि अगर इराक पर हमले से उनकी ऊर्जा ज़रूरतें पूरी हो जा रही हैं तो इसमें हर्ज क्या है।लेकिन आज अमेरिकी अवाम भी युद्ध की विभीषिका की चुभन महसूस करने लगा है। इस युद्ध में मारे गए इराकियों की संख्या का अनुमान अलग-अलग है। कोई कहता है कि 75,000 लोग मारे गए हैं तो कोई कहता है कि ये संख्या डेढ़ लाख से लेकर 6.55 लाख हो सकती है। अब आप ही बताइये कि इतने लोगों की हत्या और पूरी की पूरी सभ्यता को तबाह करनेवाले युद्ध अपराधी के खिलाफ क्या कार्रवाई होनी चाहिए? जब सद्दाम को फांसी लगाई जा सकती है, सर्बिया के राष्ट्रपति स्लोबोदान मिलोशेविच के खिलाफ अंतरराष्ट्रीय न्यायालय में युद्ध अपराधी का मुकदमा चलाया जा सकता है तो झूठ बोलकर लाखों बेगुनाह इराकियों की हत्या करनेवाले जॉर्ज डब्ल्यू बुश से क्या सलूक किया जाना चाहिए? ग्रीनस्पैन ने सबूत पेश कर दिया है, फैसला विश्व जनमत को करना है, जिसमें हम और आप भी शामिल हैं।
Saturday, May 02, 2009
तमिलों ने फोज को लुटा !
इस से ज़्यादा बड़ा आंतकवाद क्या होगा, ? अगर को मुसलमान गिरोह एसा करता तो मालूम नही क्या क्या कहा गया होता ?
Tuesday, April 14, 2009
दाढी और तालिबानाएजेशन ?
कुछ दिनों पहले सुप्रीम कोर्ट में एक मुस्लिम विधार्थी स्तुदंत का केस गया , बात ये थी के उस ने दाढी रख कर इस्कूल में आना शुरू किया , आचार्य ने मना किया, बात सुप्रीम कोर्ट तक पहोंची , जज ने केस खारिज कर दिया और रिमार्क्स में कहा के दाढी रखना तलिबनाइज़ेशन हे, समाज में नही आता के ये केसे हो सकता हे,
बाबा रामदेव, आशाराम, शंक्राचार्या, सिख भाई, मनमोहन, और हजारो नेता हे, जो दाढी रखते हे, जज ने ये केसे कह दिया ? क्या फकत इस लिए के ये मुसलमान का केस हे ?
Monday, April 13, 2009
मनमोहन और आडवाणी की तुलना
मनमोहन ने बड़े दिलचस्प अंदाज में अपनी और आडवाणी की तुलना की।
उन्होंने कहा कि कंधार विमान हाईजैक हुआ और मुंबई पर हमला हुआ। सबने देखा कि हमारा रिस्पांस क्या था और बीजेपी ने क्या किया। उन्होंने तीन खतरनाक आतंकवादियों को छोड़ा। साथ में अपने विदेश मंत्री को तीनों आतंकियों के साथ अकेले कंधार भेजा।
मनमोहन ने आडवाणी की दुखती रग पर हाथ रखते हुए कहा कि जब कोई मस्जिद गिराई जाएगी तो मैं किसी कोने में रोता हुआ नहीं पाया जाऊंगा। न ही मैं हाथ मलता रहूंगा जब मेरा कोई मुख्यमंत्री अल्पसंख्यकों के कत्लेआम को चुपचाप देखता रहेगा।
मनमोहन ने कहा कि मैं कभी पाकिस्तान जाकर ऐसी बातें नहीं कहूंगा जिससे हर भारतीय को चोट पहुंचे और फिर लौटकर अपने राजनीतिक नुकसान के डर से अपनी बातों से मुकरूंगा भी नहीं।
मनमोहन यहीं नहीं रुके। उन्होंने बीजेपी अध्यक्ष राजनाथ सिंह पर झूठ बोलने का आरोप लगाते हुए कहा कि कंधार मुद्दे पर राजनाथ सिंह ने उनसे कभी सलाह-मशविरा नहीं किया था।
मनमोहन ने कहा कि मैं राज्यसभा का नेता था तो कंधार में आतंकवादियों को छोड़ने के मुद्दे पर मुझसे संपर्क किया गया ये एकदम झूठ है।
मनमोहन ने आडवाणी और बीजेपी के आरोपों का चुन-चुनकर जवाब दिया। उन्होंने कहा कि बीजेपी काला धन के बारे में निराधार तथ्य प्रचारित कर रही है। अफजल गुरु को फांसी का मुद्दा बनाने वाली बीजेपी भूल जाती है कि लोकतांत्रिक देश में फांसी देना एक प्रक्रिया के तहत ही होता है जो चल रही है। उन्होंने आडवाणी की खुली बहस की चुनौती को दरकिनार करते हुए कहा कि वे जनता से पांच साल के कामकाज पर वोट मांग रहे हैं न कि बोलने की ताकत पर।
Saturday, April 11, 2009
ભારતીય નેતાઓનાં કેટલાં બેહિસાબી નાણાં સ્વીસ બેન્કોમાં ભંડારાયા છે ?
......
.....
એવું નથી કે ભાજપના નેતાઓ ધરમની ગાય છે પરંતુ અડવાણીએ કાચના ઘરમાં બેસીને સામેવાળા પર કાંકરીચાળો કર્યો હોય એવું લાગે છે. તમને યાદ હોય તો છેક ૨૦૦૬માં સ્વીસ બેન્ક એસોસિયેશને અજાણતાંમાં જાહેર કરી દીધેલું કે સ્વીસ બેન્કોમાં સૌથી વધુ બેહિસાબી નાણાં ભારતીયોનાં છે. એસોસિયેશને કરેલા ઇશારા પ્રમાણે સ્વીસ બેન્કોમાં ભારતીયોનાં ૧૪૫૬ (ચૌદ સો છપ્પન) અબજ ડૉલર જમા છે. વાંચો ફરીથીઃ ૧૪૫૬ અબજ ડૉલર. એક અમેરિકી ડૉલરના આશરે પચાસ રૃપિયા ગણાય. એ હિસાબે ૧૪૫૬ ડૉલરના કેટલા રૃપિયા થાય એ ગણી લો. આપણા કહેવાતા લોકપ્રતિનિધિઓ અર્થાત્ નેતાઓ, ટોચના ફિલ્મસ્ટાર્સ, સ્પોર્ટસ મેન અને વેપારી-ઉદ્યોગપતિઓએ આ રકમ જમા કરી છે.
Friday, April 10, 2009
વડાપ્રધાનપદના ઉમેદવાર ઘરડા
शुक्रवार, 10 अप्रैल 2009 15:37 IST
125 साल की बूढ़ी औरत है कांग्रेस: मोदीकांग्रेस सवा सौ साल की बुढ़िया हो चुकी है,वो देश के नौजवानों का क्या भला करेगी.ये कहना है भाजपा के फायर ब्रांड नेता नरेंद्र मोदी का बैंगलोर की चुनावी रैली
में
आजतक
૧૩૦ વર્ષ જૂની કોંગ્રેસ ઘરડી થઈ ગઈ છે તો તેમણે વડાપ્રધાનપદના ઉમેદવાર ઘરડા કેમ પસંદ કર્યા છે।
http://www.divyabhaskar.co.in/2009/04/11/0904110129_congress_leaders_angry_on_modi.html
भारतीय रिजर्व बैंक ने जारी किया 10 रुपये का सिक्का
आज तक ब्यूरो
नई दिल्ली, शुक्रवार, 10 अप्रैल 2009
बाजार में आया 10 रुपये का सिक्का
भारतीय रिजर्व बैंक ने 10 रुपए का सिक्का जारी कर दिया है. अब जल्द ही भारतीय बाजार में 10 रुपये के सिक्के नजर आएंगे.रिजर्व बैंक द्वारा दी गई जानकारी के अनुसार एक सिक्के में अनेकता में एकता और दूसरे में संपर्क तथा सूचना प्रौद्योगिकी के संदेश अंकित होंगे. पहले प्रकार के सिक्के में विविधता में एकता का संदेश होगा.रिजर्व बैंक के अनुसार इस संदेश को प्रदर्शित करने के लिए सिक्के के एक फलक पर एक धड़ पर चार सिर अंकित होंगे. दूसरे प्रकार के सिक्के में किनारों पर किरणों की छाप होगी.
