
Friday, August 15, 2008
Friday, August 08, 2008
Madrasa body demands all-community probe into funding sources
MTMGpresident says media need not unnecessarily blame madrasas for bomb blasts
THEpresident of Majlise-Tahaffuz-e-Madarise-Gujarat (MTMG), Mufti AhmedYaqub Patel, has called for setting up of an allcommunity committee to conduct inquiry nto the financial aspects of all madrasas in the state. This comes close on the heels of some media reports about the fund sources of the madrasas (Islamic seminaries) in the state. In a statement issued on Tuesday, Patel said the all-community probe, under the supervision of the Home Ministry, would reveal that who are the anti-social elements and anti-social institutions of the state. The cleric running a madrasa at Jambusar in Bharuch district said that what the media was covering about the financial aspects of the seminaries was not based on facts. He said it was intended to misguide the masses, thus creating a wrong impression about the Muslim centres of culture and religion. He said there are about two dozen madrasas in the state receiving foreign contributions but only after getting permission from the Union Home Ministry nderFCRArules. He further said that all madrasas in Gujarat are registered with the state Wakf board. All of them submit their annual audit report with details of tatement of accounts to the board, he added. "The media need not unnecessarily put the blame on madrasas for dastardly and inhuman act of bomb blasts," said Patel.
He added that so far no complaint has been registered against any of the madrasas in the state for misuse of money. He said the State Home Department officials had several times in the past visited madrasas and inquired in detail about their activities and funding sources. But nothing that could be termed "anti-national" was found, he added. "No bomb was ever recovered from any madrasa," he said, adding: "The madrasas just teach discipline, religious values as also patriotism."
Sunday, August 03, 2008
Shivaji: Hindu King in Islamic India
Shivaji is a well-known hero in western India. He defied Mughal power in the seventeenth century, established an independent kingdom, and had himself crowned in an orthodox Hindu ceremony. The legends of his life have become an epic story that everyone in western India knows, and an important part of the Hindu nationalists' ideology. To read Shivaji's legend today is to find expression of deeply held convictions about what Hinduism means and how it is opposed to Islam.
James w. Laine traces the origin and development if the Shivaji legend from the earliest sources to the contemporary accounts of the tale. His primary concern is to discover the meaning of Shivaji's life for those who have composed-and those who have read-the legendary accounts of his military victories, his daring escapes, his relationships with saints. In the process, he paints a new and more complex picture of Hindu-Muslim relations from the seventeenth century to the present. He argues that this relationship involved a variety of compromises and strategies, from conflict to accommodation to nuanced collaboration. Neither Muslims nor Hindus formed clearly defined communities, says Laine, and they did not relate to each other as opposed monolithic groups. Different sub-groups, representing a range of religious persuasions, found it in their advantage to accentuate or diminish the importance of Hindu and Muslim identity and the ideologies that supported the construction of such identities. By studying the evolution of the Shivaji legend, Laine demonstrates, we can trace the development of such constructions in both pre-British and post-colonial periods.
Shivaji: Hindu King in Islamic India
Start Shpping
Wednesday, July 30, 2008
Indian Muslims’ umbrella body condemns Ahmadabad blasts
New Delhi, 28 July 2008: Indian Muslims’ umbrella body (AIMMM) has condemned Ahmadabad blasts that have killed more than fifty people so far. Zafarul-Islam Khan, the president of All India Muslim Majlis-e Mushawarat has expressed “deep pain and concern” over the bomb blasts in Bangalore and Ahmedabad.
Offering his sincere
Tuesday, July 29, 2008
આપણા દુશ્મનો કોણ ?
આપણું દુશ્મન ચીન નથી. આપણા દુશ્મનો મુસ્લિમ નથી, પણ જગતમાં ત્રાસવાદ ફેલાવનારા ખ્રિસ્તીઓ અને આજે યહૂદીઓ તેમ જ અમેરિકનોને દુશ્મન ગણવા જૉઈએ. આરબો કે મુસ્લિમોને કહીએ કે પ્રણાલિકા પ્રમાણે હિન્દુ-મુસ્લિમો મિત્ર બની શકે છે. યા¼શી ભાવના સિદ્ધિર તા¼શી ભવતિ-જેવી ભાવના રાખો તેવી સિદ્ધિ થશે જ થશે.
Sunday, July 27, 2008
આતંકવાદનો ધર્મ
એક સામાન્ય વાક્ય છે, આતંકની ઘટતી દરેક ઘટના વખતે આ વાક્ય દરેક ઉચ્ચારે છે,
પણ અફસોસ છે કે છેલ્લે એને એક સમુદાય સાથે જોડીને જોવાની કોશિશ કરવામાં આવે છે, લોકો આ માટે અનેક પ્રકારના તર્ક અને કયાસો રજૂ કરે છે, આજ કાલ અખબારોમાં આવા અનેક તર્ક વિતર્કો આવી રહ્યા છે, જેને વાંચીને નવાઇ ઉપજે છે.
ખેર ,
ધર્મની દ્વષ્ટિએ જોઇએ તો મુસલમાન નેતાઓ અને ઉલેમાઓ પહેલાંથી કહી ચૂકયા છે કે આતંકવાદ અને નિર્દોષોના લોહી વહેવડાવવાની ઈસ્લામ કદાપ્િા પરવાનગી નથી આપતો. અમુક મહીનાઓ પહેલાં દેવબંદ, બરેલી અને અનેક સ્થળોએ મોટો સંમેલનો યોજી મુસ્લિમ ઉલેમાઓએ ભારતીય મુસલમાનોનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું હતું.
તા.૧૧ મે ર૦૦૮ ના રોજ સુરત ખાતે ગુજરાતના મુસલમાનોએ પણ એક સંમેલન યોજી આતંકવાદ સામે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.
અબખારોમાં આવેલ આ સંમેલનની વિગત અહિંયા જોઇ શકાય છે.
આ દિવસોમાં તા. ર જૂન ર૦૦૮ ના દિવસે બીબીસી લંડન દ્વારા સાસંદ મોલાના મહમૂદ મદનીનું એક ઈન્ટરવ્યુ પ્રકાશિત કર્યું હતું.
જે નીચે સાંભળી શકાય છે.
Saturday, July 26, 2008
અમદાવાદમાં આતંકી ધમાકા
Friday, July 25, 2008
મોદી વાણી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વરસાદ નહીં આવવા પાછળ યુપીએ સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું છે કે, યુપીએ સરકારે ભગવાન અમરનાથને ક્રોધિત કર્યા છે અને ભગવાન રામના લંકાના રામસેતુને તોડવા માટે વૈજ્ઞાનિક વિકૃતિના જે પાપ કર્યા છે તેના કારણે કુદરત રૂઠી છે.
મોદીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન હવે ખુરશી બચાવવામાંથી નવરા પડયા હોય તો સામાન્ય માનવીની જિંદગી બચાવવાના કામને પ્રાધાન્ય આપવું જોઇએ.
ગુજરાત પ્રત્યે ખુદ વડાપ્રધાને ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનો દાવો કરતા તેમણે વધુુમાં જણાવ્યું છે કે, વર્તમાન કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાતને ન્યાય મળે તેવી કોઇ આશા નથી.
Saturday, July 19, 2008
આશ્રમો અને આતંકવાદ
દ્વ્યિભાસ્કરની ટીપ્પણી પણ વાંચો
ગુંડાટાઈપ સાધકો...
ગુરુપૂર્ણિમાએ ગુરુના આશીર્વાદ લઈને ગુરુવંદના કરવાને બદલે આસારામના સફેદપોશ સાધકો લાકડીઓ, પાઈપો સહિતના હથિયારો લઈને શકિત પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. અડફેટે ચઢનાર અનેક લોકો ગુંડાટાઈપ સાધકોના આતંકનો ભોગ બન્યા હતા.
http://www.divyabhaskar.co.in/2008/07/18/0807182303_dispute_ahmedabad.html
Tuesday, July 08, 2008
મુસિલમ પર્સનલ લો અને હિન્દુ મેરેજ એક્ટ
હિન્દુ મેરેજ એક્ટથી કુટુંબપ્રથાને ખતરો
નવી દિલ્હી, તા. ૧૭
અદાલતોમાં છૂટાછેડાના કેસોના વધતા જતા ભરાવા અંગે ચિંતા વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે આજે એવું અવલોકન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટે દેશમાં કુટુંબપ્રથાને વધુ મજબૂત કરવાને બદલે તેને વધારે હાનિ પહોંચાડી છે. જસ્ટિસ અરિજિત પસાયત અને જસ્ટિસ જી. એસ. સિંઘવીની વેકેશન બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે, "હિન્દુ મેરેજ એક્ટે જેટલાં ઘર જોડયા છે તેના કરતાં વધારે તોડયાં છે." સુપ્રીમ કોર્ટે એ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો કે દેશમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્યાની હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંતર્ગત ભાંગતા પરિવારોનાં બાળકો પર વિઘાતક અસરો પડે છે.
"આ કાયદાએ જેટલાં ઘર જોડયાં છે તેના કરતાં વધારે તોડયાં છે"
૧૯૫૫માં ઘડાયેલો હિન્દુ મેરેજ એક્ટ કે જેમાં ૨૦૦૩ સુધી કેટલાક સુધારા થયા હતા તે હિન્દુ લગ્નની માન્યતા, છૂટાછેડા અને વૈવાહિક અધિકારો પરત લેવા અંગેની વિવિધ જોગવાઇઓ ધરાવે છે, જે પૈકી છૂટાછેડાનો ખ્યાલ એક બ્રિટિશ કાયદાથી પ્રેરિત છે. સુપ્રીમની બે જજની બેન્ચે કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે."
છૂટાછેડા લીધેલા એક પુરુષે તેના બાળકનો કબજો મેળવવા માટે દાખલ કરેલી અરજી અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ અવલોકનો કર્યા હતાં. બાળકના અલગ થયેલા માતા-પિતા દ્વારા કરાતી દલીલો વચ્ચે બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
બેન્ચે ઉમેર્યું હતું કે, આ કેસમાં બાળકના પિતા (ગૌરવ નાગપાલ) અને માતા (સુમેધા નાગપાલ) એવા અરજદાર અને સામેવાળાના આરોપ-પ્રત્યારોપ કરતાં તેને (બેન્ચને) બાળકના ઉત્કર્ષની વધુ ચિંતા છે. જસ્ટિસ પસાયતે કહ્યું કે, "છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત ઔર વધી જાય છે, ખાસ કરીને તેના લગ્ન વખતે."
પતિ કે પત્ની લેપ્રોસી (રક્તપિત્ત) કે કોઇ માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા માન્ય રાખતી હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંગે સુપ્રીમની બેન્ચે દુઃખ સાથે ઉમેર્યું હતું કે, કેટલાંક દંપતીઓ દ્વારા આ જોગવાઇઓનો દુરુપયોગ કરવામાં આવે છે. અગાઉના જમાનામાં વૈવાહિક વિખવાદો ઘરની ચાર દીવાલોની અંદર જ ઉકેલાઇ જતા હોવાનું અવલોકન કરતા બેન્ચે જણાવ્યું હતું કે, આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.
નાગપાલ દંપતીના કેસની વધુ સુનાવણી સુપ્રીમે આવતી કાલ સુધી મુલતવી રાખી હતી.
કટાક્ષપૂર્ણ અવલોકનો
લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે.
સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત વધી જાય છે.
પતિ/પત્ની લેપ્રોસી કે માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા મંજૂર રાખતી જોગવાઇઓનો દુરુપયોગ થાય છે.
આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.
Sunday, July 06, 2008
Madressa & Molvi, Changing Statrted

Saturday, July 05, 2008
તસલીમાના લવારા : જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો ?
આખરે તસલીમા નસરીન ભારતમાંથી વિદાય થઇ ગઇ અને એ સાથે જ કોંગ્રેસીઓ અને ડાબેરીઓના જીવમાં જીવ આવ્યો છે. તસલીમા નસરીને અહીં જે હોળી સળગાવેલી ને તેમાં કોંગ્રેસીઓ ને ડાબેરીઓ બંનેને જે રીતે ઝાળ લાગેલી એ જોતાં તેમને રાહતની લાગણી થાય એ સ્વાભાવિક છે. તસલીમા જતાં જતાં ધમકી આપતી ગઇ છે કે પોતે આવતા ઓગસ્ટ મહિના સુધીમાં ભારત પાછી ફરશે. જોકે તેણે અહીં જે લખ્ખણ ગણો તો લખ્ખણ ને અપલખ્ખણ ગણો તો અપલખ્ખણ, ઝળકાવ્યાં તે જોતાં તેની પાછી ભારતમાં પધરામણી થાય એ શક્યતા ઓછી છે. તસલીમાના નામથી જ આખી દુનિયામાં કટ્ટરવાદી મુસ્લિમો ભડકે છે ને ભારતના મુસ્લિમો પણ તેમાંથી બાકાત નથી. તસલીમા અહીં હતી ત્યારે જ મુસ્લિમોએ જે રાડો કરેલો તે જોઇને જ કોંગ્રેસીઓ ને ડાબેરીઓ થથરી ગયેલા પણ એ વખતે તસલીમાને તગેડી મૂકે તો આખી દુનિયામાં નાક વઢાય એમ હતું એટલે સરકારે ટાઢે પાણીએ ખસ કાઢવાનો રસ્તો ખોળી કાઢયો ને તસલીમાને નજરકેદ જ કરી દીધી. તસલીમા બધી રીતે સાવ હાથથી ગયેલી બાઇ છે એટલે તેને ઝાઝો વખત બાંધીને રાખી ના શકાય, ને એ જ થયું, ત્રણ મહિનામાં તો એ બાઇ થાકી ગઇ ને ભારત છોડવાનું નક્કી કરી બેઠી. કોંગ્રેસ માટે તો આ ટાઢે પાણીએ ખસ કાઢવા જેવી વાત હતી પછી એ આડો હાથ શાને સારું દે? તસલીમા કાલ જતી હોય તો આજ જાય ને એ જ થયું. હવે તસલીમા પાછી આવવા માંગે તો પણ કમસે કમ આ સરકાર તો તેને ફરકવા દે એ વાતમાં માલ નથી. આ ચૂંટણીનું વર્ષ છે ને સામી ચૂંટણીએ તસલીમા જેવી આફતને પોંખી મુસ્લિમ બિરાદરોને નારાજ કરાય ? ના જ કરાય.
સરકાર તો તસલીમા જાય એમ ઇચ્છતી જ હતી, ને બાકી હતું એ તસલીમાએ વિદાય વેળાએ ભારત સરકારનાં મરશિયાં ગાઇને પૂરું કર્યું. તસલીમાએ ભારત સરકારને કટ્ટરવાદી ગણાવી ને કટ્ટરવાદીઓના દબાણ સામે ઘૂંટણ ટેકવી દીધા હોવાનું પણ કહ્યું. ભારતમાં તેને કેદ કરી દેવાઇ હતી ત્યાંથી માંડી તેને સારી દાકતરી સારવાર ના મળી ત્યાં સુધીના રોદણાં તેણે રડયાં છે ને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની દુહાઇ આપીને સરકારને ભરપેટ ગાળો આપી છે. ભારત માત્ર કહેવાતો જ બિનસાંપ્રદાયિક દેશ છે, બાકી અહીં કટ્ટરવાદીઓનું જ રાજ છે ને એવા તો ઘણા લવારા આ બાઇએ કર્યા છે. આ લવારા પછી ભારત સરકાર પોતે વિઝા આપે એ વાતમાં માલ નથી ને આપવા પણ, શા માટે જોઇએ? જે બાઇને આપણી સરકારે મહિનાઓ લગી અહીં રાખી, કટ્ટરવાદીઓ સામે ઝીંક ઝીલીને જેનું રક્ષણ કર્યું ને આ દેશના લોકોની પરસેવાની કમાણીનું આંધણ કરીને સાચવી એ બાઇ આ પ્રકારના લવારા કરે ને એ પછી પણ જો આપણે તેને આવકારીએ તો આપણા જેવું બેવકૂફ કોઇ ના ગણાય. તસલીમા ગમે તે કહે, આ દેશમાં કેટલી બિનસાંપ્રદાયિકતા છે, અભિવ્યક્તિનું કેટલું સ્વાતંત્ર્ય છે એ આખી દુનિયા જાણે છે ને તેના માટે તસલીમાના ર્સિટફિકેટની જરૃર નથી પણ આ લવારા દ્વારા તસલીમાએ તેની જાત બતાવી આપી છે. આ બાઇ કેટલી નગુણી છે ને જે થાળીમાં ખાય તેમાં જ થૂંકવાની તેની માનસિકતા છે તેનું પ્રદર્શન તેણે કરી દીધું છે.
કોંગ્રેસ-ડાબેરીઓ બંને દંભી છે ને બિનસાંપ્રદાયિકતાનો ઢોંગ કરીને મુસ્લિમોને પંપાળે છે એ સાચું છે પણ તસલીમાના કિસ્સામાં આ વાત લાગુ નથી પડતી. તસલીમા છાપેલું કાટલું છે ને એ ભારત આવી એ પહેલાંથી જ આખી દુનિયાના મુસ્લિમો તેના નામનાં છાજિયાં લેતા હતા ને ભારતમાં તેને પગ મૂકવા દેશો તો હાલત બગાડી નાંખીશું એવી ધમકીઓ આપતા હતા. એ પછી પણ ભારત સરકારે તેને વિઝા આપ્યા ને ખરેખર તો એ માટે તેણે ભારતનો ઉપકાર માનવો જોઇએ તેના બદલે આ બાઇ આપણને જ ગાળો આપે છે. તસલીમા સાથે આટલો વિરોધ થયો એ પછી પણ સરકારે તેને તગેડી મૂકીને હાથ ખંખેરી નાંખવાના બદલે તેને સલામતી પૂરી પાડી, પણ તેનો પાડ માનવાને બદલે આ બાઇ આપણને કટ્ટરવાદી ગણાવે છે.
ભારતમાં છૂટથી ફરવા નથી મળતું ને સતત સરકારી એજન્સીઓની સૂચના પ્રમાણે જ ચાલવું પડતું હતું એ કારણે તસલીમા વંકાઇ. જો કે એમાં ખોટું શું છે ? ભારત સરકારે તસલીમાને નજરકેદ બનાવીને રાખી એમાં કંઇ ખોટું નથી કર્યું. આખી દુનિયા એ કરે છે. સલમાન રશદીએ મહંમદ પયગંબર સાહેબ સામે તેની ‘શેતાનિક વર્સીસ’ નવલકથામાં એલફેલ લખેલું ને તેને કારણે તેની સામે મોતનો ફતવો બહાર પડયો પછી બ્રિટિશ સરકારે તેને ક્યાં સંતાડી દીધો એની જ કોઇને ખબર નહોતી પડી. દસ વર્ષ લગી રશદી એ રીતે અજ્ઞાાતવાસમાં જ જીવ્યો હતો ને છતાં તેણે કદી ફરિયાદ નથી કરી. ને તમે ફરિયાદ કરી પણ શેના શકો ? તમે પલીતો ચાંપો ને પછી તેની ઝાળ સુદ્ધાં તમને ના અડે એવી આશા કઇ રીતે રાખી શકો ? તમને સુધારાવાદી બનવાના ને એ બહાને વાહવાહી લૂંટવાના એટલા બધા અભરખા હોય તો તેનાં પરિણામો ભોગવવા તો તૈયાર રહેવું પડે કે નહીં ? તસલીમાએ જે કંઇ તોફાન કરેલું એ તો વર્ષો જૂનું છે ને તેણે પાડ માનવો જોઇએ કે એ ભારતમાં રહી તો આ રીતે જીવી શકી, બાકી તેના દેશમાં તો તેનો ક્યારનોય ઘડો લાડવો થઇ ગયો હોત.
તસલીમાની વિદાયથી આપણે હરખાવા જેવું નથી કે અફસોસ કરવા જેવું પણ નથી. તસલીમા એટલી મોટી લેખિકા નથી કે તેના જવાથી શૂન્યાવકાશ સર્જાઇ જાય અને આપણે સાવ નોંધારા થઇ જઇએ. ને એ મોટી લેખિકા હોય તો પણ શું ? એ આ દેશ કરતાં તો મોટી નથી જ. આ દેશે તેને પનાહ આપી, તેને સાચવી, તેને નવી જિંદગી આપીને એ પછી પણ જો તેનામાં પાડ માનવા જેટલો ગુણ ના હોય તો તેની મહાનતાને શું ધોઇ પીવાની ?
તસલીમા સામે કટ્ટરવાદીઓ વિરોધ કરતા હતા ત્યારે આ દેશના લોકો અને ખાસ તો કટ્ટરવાદીઓના વિરોધીઓને તેના તરફ સહાનુભૂતિ હતી. તસલીમાએ એક જ ઝાટકે એ બધું ખોઇ નાંખ્યું. એ બધી સહાનુભૂતિ ગુમાવી દીધી. જો કે તેમાં આપણે શું કરીએ ? અફસોસ એક જ છે કે તસલીમાને બે વર્ષ લગી રહ્યા પછી આ જ્ઞાાન લાધ્યું. તેને આ જ્ઞાાન પહેલાં જ લાધ્યું હોત તો આપણી પરસેવાની કમાણીના પચીસ-પચાસ લાખનું આંધણ તો ના થયું હોત ને ?
Tuesday, June 24, 2008
અમે વિશ્વ હિંદુ પરિષદના માણસો છીએ એટલે .....
અમારું ગામ વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલું છે, એટલે મદ્રેસાનું બાંધકામ નહીં થવા દઇએ,,
વાંચો
દિવ્યભાસ્કર તા। રપ જૂન ર૦૦૮ પેજ નંબર ૭
Sunday, June 22, 2008
ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ તથા મંદિરો સાથેનો વ્યવહાર

ઘણા દિવસોથી ગુજરાત સમાચારની શનિવારની બાળપૂર્તિમાં કોઇ અલ્પજ્ઞાની લેખકની ચિત્રવાર્તા આવે છે, જે આોરંગઝબ અને શિવાજી બાબતે અત્યંત ભૂંડી અને પાયા વગરની વાતો ફેલાવે છે, બાળમાનસમાં આરંગઝૈબ અને માટે અને ચિત્રોના ચિત્રાંકન દ્વારા મુસલમાનો માટે નકારાત્મક ભાવના ઉત્પન્ન કરે છે,
એક મુસ્લિમ વિદ્વાને ઈતિહાસના પૃષ્ટોમાં સંગ્રહાયેલી વાસ્તવિકતાઓનો સહારો લઇ એક નાનકડું પુસ્તક સંપાદિત કર્યું છે, ‘ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ અને મંદિરો સાથેનો વ્યવહાર‘ લેખક તરફથી આ પુસ્તક મફતમાં વિતરણ કરવમાં આવી રહયું છે। ઈતિહાસના સંશોધકો અને કોમવાદથી ચિંતિત માનવતાવાદી માણસો અને જ્ઞાની હિંદુ ભાઇઓ આ પુસ્ત મંગાવી જરૂરથી વાંચે એવી અમારી વિનંતી છે.
મેળવવાનું સરનામું
મોલ્વી ઇકબાલ ટંકારી વાળા
દારૂલ ઉલૂમ માટલી વાલા,
ઇદગાહ રોડ, ભરૂચ। ગુજરાત
અથવા
મજલિસે તહફફુજ મદારિસે ગુજરાત
જામિઅહ ઉલુમુલ કુર્આન, જંબુસર
મુ ।પો જંબુસર, જિલ્લો ભરૂચ , ગુજરાત,
ફોન ०२६४४ २२०७८६
Thursday, June 19, 2008
Hindu jihadis operating in J&K
By Masoom Muradabadi
The Milli Gazette Online
Jawans of Indian security forces in Kashmir have arrested Nina, daughter of a farmer called Sher Singh in Duggalpur, a village about 60 kms from Rajouri, near LoC. She was working as a helper to terrorists. During the course of interrogation she named many Hindu youths who were working as jihadis under fake Muslim names.
This is not a figment of somebody’s imagination but a bitter truth which has exposed another aspect of terrorism and militancy that is going on in Jammu & Kashmir. Till now terrorism and militancy in J&K was being associated with “Muslims” with communal organisation raising a great hue and cry. Even otherwise these elements do not miss any opportunity, as is their wont, to defame and target Muslims even on minor grounds but so far as J&K is concerned, the general feeling is that the only Muslim majority state of the country is the stronghold of Muslim militants and separatists.
MORE :
http://www.milligazette.com/Archives/2005/01-15July05-Print-Edition/011507200512.htm
Wednesday, June 18, 2008
Thackeray wants suicide squads to fight terror
Wednesday, June 11, 2008
શ્રીમાન વિધૃત ઠાકર આજના દૈનિક ભાસ્કરમાં .....
શ્રીમાન વિધૃત ઠાકર આજના દૈનિક ભાસ્કરમાં .....
કોઇકને સારું કંઇક દેખાતું જ નથી, શ્રીમાન વિધૃત ઠાકર પણ એવા જ એક છે.
મુસલમાનો પહેલેથી જ આતંકવાદી ન હતા, આજે પણ નથી, ત્રાસવાદ તો વિશ્વની મહાસત્તાઓ તેમના સ્વાર્થ ખાતર ફેલાવે છે. પોતે જ હમલાઓ કરાવે છે, અને બીજાઓના માથે દોષ ...
શ્રીમાન વિધૃત ઠાકરના લેખના અંશો જોઇએ....
અવિભકત હિન્દુસ્તાનના મુસ્લિમો જમિયતની હાકલને ન સાંભળતા ઝીણાની પાછળ દોડતા રહ્યા હતા, હવે ફરીવાર જમિયતે ઇસ્લામિક ત્રાસવાદ સામે ચેતવણીના સૂરો કાઢયા છે ત્યારે ભારતના મુસ્લિમો તે સાંભળશે ખરા?
.... ભાઇ શ્રી બતાવશો કે ભારતના મુસ્લિમો શા માટે ન સાંભળે ? તમે તો એમજ સમજીને બેઠા છો કે ભારતના મુસલમાનો ત્રાસવાદી છે, અને જમીયત તેમને રોકવા માંગે છે. પણ વાસ્તવિકતા એ છે કે જમીયત તમને એકનજરે જોનારા , વી.એચ.પી. ના હાથે વેચાયેલ લેખકો અને પત્રકારોને જણાવવા માંગે છે કે મુસલમાનો અને ઈસ્લામને આતંકવાદ સાથે જોડો નહિ, અમારે એના સાથે કોઇ લેવા દેવા નથી. બીબીસી પર થોડા દદિવસ પહેલા જમીયતના મહમૂદ મદનીએ આ જ વાત કહી હતી કે અમારે મુસલમાનોને કંઇ નથી કહેવું, કારણ કે તેઓ ત્રાસવાદી છે જ નહિ, અમારે તો અમને વગર વાંકે બદનામ કરનાર મીડીયાને કહેવું છે કે અમને બદનામ ન કરો.
જરા નીચેની લિંક જોઇ લ્યો.
થોડા દિવસ પહેલાં એન ડી ટી વી પર આતંકવાદ વિષેની એક ચર્ચામાં ભાગ લઇ રહેલ એક સ્ત્રી પત્રકારે કહયું હતું કે માલેગાંવના ધડાકાઓમાં બે બજરંગીઓ સાયકલ પર બોંબ મુકતા માર્યા ગયા, એક બજરંગી સ્ત્રી પણ પકડાઇ, પણ મીડીયા ખામોશ.......
Friday, June 06, 2008
Deoband’s fatwa against terrorism a blow to communal forces: Deve Gowda
Deoband’s fatwa against terrorism a blow to communal forces: Deve Gowda
New Delhi: Former Prime Minister H.D. Deve Gowda has welcomed the fatwa against terrorism issued by Darul Uloom Deoband and said this is a blow on the face of communal forces that are tarnishing the image of Islam.
In a statement on 3rd June he said communal forces are spreading hatred and communal tension that is more dangerous than terrorism. Communal forces are out to destabilize the country. He said the fatwa issued at the grand anti-terrorism conference of Jamiat Ulama-i-Hind will help in building communal harmony and amity. He said it was alleged that Ulema and madrasas are silent on terrorism but this fatwa and anti-terrorism campaign will silence the critics of Islam.
Thursday, June 05, 2008
आतंकवाद के खिलाफ़ फ़तवा
दलाई लामा ने कहा भारत दुनिया के दूसरे देशों के लिए आदर्श बन सकता है
भारत में पहली बार किसी इस्लामिक सेमिनार में आतंकवाद के ख़िलाफ़ फ़तवा जारी किया गया है. इस फ़तवे में कहा गया है कि इस्लाम हर तरह के ज़ुल्म और हिंसा को अस्वीकार करता है.
मुसलमानों की धार्मिक संस्था दारुल-उलूम देवबंद की तरफ़ से जारी हुए इस फ़तवे में कहा गया है कि इस्लाम का मक़सद हर किस्म के आतंकवाद को ख़त्म करते हुए शांति के वैश्विक संदेश को फैलाना है.
ये फ़तवा रामलीला मैदान में हज़ारों लोगों की भीड़ के सामने सार्वजनिक तौर पर पढ़ा गया.
शनिवार को राजधानी दिल्ली में 'आतंकवाद का विरोध और विश्व शांति' के नाम से एक सेमिनार आयोजित किया गया था.
इसी कड़ी में रविवार को हुए एक सेमिनार में इंडोनेशिया, अफ़ग़ानिस्तान, पाकिस्तान, जॉर्डन, मालदीव, श्रीलंका और उज़बेकिस्तान जैसे देश के प्रतिनिधियों ने हिस्सा लिया.
इस मौक़े पर जामा मस्जिद यूनाइटेड फ़ोरम के अध्यक्ष सैयद याहया बुखारी ने कहा, "आतंकवाद के सभी रूपों की स्पष्ट शब्दों में आलोचना की जाना बेहद ज़रूरी है. भले ही ये किसी का भी काम हो और किसी भी वजह से किया गया हो. हम आतंकवाद के सभी रूपों की भर्तसना करते हैं और हम इसमें कोई अंतर नहीं करते. आतंकवाद किसी धर्म, राष्ट्रीयता या पंथ से जुड़ा है और न ही इसको जोड़ा जाना चाहिए."
आतंकवाद के सभी रूपों की स्पष्ट शब्दों में आलोचना की जाना बेहद ज़रूरी है. भले ही ये किसी का भी काम हो और किसी भी वजह से किया गया हो
सैयद याहया बुखारी
इस सेमिनार में भारत के विज्ञान एवं तकनीकी मंत्री कपिल सिब्बल, जम्मू कश्मीर के मुख्यमंत्री गुलाम नबी आज़ाद, असम के मुख्यमंत्री तरुण गोगोई और बौद्ध धर्मगुरु दलाई लामा भी शामिल हुए.
सेमिनार के दौरान इस बात पर चर्चा की गई कि आतंकवाद को ख़त्म करने के लिए अंतरराष्ट्रीय स्तर पर एक साझा कोशिश की जानी चाहिए.
कपिल सिब्बल ने कहा, "आतंकवाद का किसी मज़हब से कोई रिश्ता नहीं है. किसी मज़हब को आतंकवाद से जोड़ने का सिलसिला ख़त्म किया जाना चाहिए."
आतंकवाद का किसी मज़हब से कोई रिश्ता नहीं है. किसी मज़हब को आतंकवाद से जोड़ने का सिलसिला ख़त्म किया जाना चाहिए
कपिल सिब्बल
जम्मू कश्मीर के मुख्यमंत्री गुलाम नबी आज़ाद ने कहा, "इस तरह के सेमिनार से चरमपंथ को रोकने में काफ़ी मदद मिलेगी. आतंकवादियों की मदद करने वालों को समझाने में ये काफ़ी सहायक होते हैं."
वहीं दलाई लामा का कहना था, "हमें मानवीय मूल्यों का कद्र करनी चाहिए. जब हम सारी मानवता के बारे में सोचेंगे तो खुद ही भाईचारा फैलता जाएगा."
दलाई लामा ने कहा कि भारत का अपने सभी नागरिकों को दिया गया धार्मिक आज़ादी का सिद्धांत पूरी दुनिया के लिए एक आदर्श साबित हो सकता है.
इसी सेमिनार में शामिल हुए दिल्ली की जामा मस्जिद के शाही इमाम अहमद बुखारी ने कहा, "जब तक आतंकवादी घटनाओं को अंजाम देने वाले असल मुजरिमों को सज़ा नहीं हो जाती तब तक आतंकवाद में कमी नहीं आएगी."
Saturday, April 12, 2008
શહીદ ભગતસિંહ, આંતકવાદી કે શહીદ ?
પાઘડીનો વળ છેડે
ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર બને તે ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે મુસ્લિમો તીવ્ર ગુસ્સાની લાગણી અનુભવે છે...આ ગુસ્સો ભગતસિંહ જેવા આપણા ક્રાંતિકારીઓના બ્રિટિશરાજ સામેના ગુસ્સા જેવો છે. -જે.એસ.બંદૂકવાલા (‘ધ ઇન્ડિયન એકસ્પ્રેસ,’ તા. ૧૬-૭-૨૦૦૭)
નોંધ : જો આતંકવાદીઓને ભગતસિંહ જૉડે સરખાવીએ, તો તેમની સામે જાનને જૉખમે લડનારાઓને કોની સાથે સરખાવીશું?
---------------------------
તે તો ગુણવંત જી, બીટ્રીશરોથી પુછો ને કે તેઓ ભગતસિંહ જોડે જાનના જોખમે લડનારા તેમના સૈનિકોને, શું કહેતા હતા ?
ઉચ્ચ ધ્યેય માટે મરનાર દરેક વીર અને શહીદ કહેવાય ...
હા શત્રુ તો તેને આંતકવાદી જ કહેવાના !
પ્રશ્ર્ન એ છે કે તમે એ ‘‘છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે નારાજ મુસ્લિમો અને ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર ‘‘ ના કોણ છો ?
શત્રુ કે મિત્ર ?
જવાબ સરળ છે .
સમસ્યાના મુળ જોવાથી સમસ્યા સમજાય છે, સત્તાનો રૂઆબ અને પ્રચારની આંખે અંજાવાથી સત્ય પરદા પાછળ રહી જાય છે.
ભગતસિંહ પણ તો પિશ્ચમ વિરોધે જ ચડયા હતા ને, કેમ શહીદ કહેવાયા ?
ત્યારે પણ તો ઘણા પિશ્ચમના ટેકેદારો તેમને આંતકવાદી જ કહેતા હતા ને !