Saturday, April 29, 2006

સૈયદે અબરારનું જીવન

સૈયદે અબરારનું એટલે પયગંબર સાહેબ.
મુસલમાનો એમના જીવનને પોતાના માટે આઇડીયલ માને છે, તેમના જીવનને નમુનો માની અનુસરણ કરે છે, આ માટે જ તેઓ સતત પ્રયત્‍નશીલ રહે છે, અને અલ્‍લાહથી દુઆ કરે છે કે અલ્‍લાહ તઆલા માણસને એમના જીવનને અનુસરી પવિત્ર જીવન જીવવાની તોફીક આપે.
આ જ દુઆ મુહંમદભાઇ ભૈડુ કરી રહ્યા છે,

સાંભરું છું હું સતત નામ તુજ દરબારનું.
છેપ્રથમ તુજ નામ ને તે પછી સરકારનું.
યાઇલાહી હુંફરું બક્ષિસ ની ઉમ્મીદ લઈ,
જીવન મને તુ કર અતા સૈયદે અબરારનું


મોહમ્મદ અલી ભૈડુ”વફા”
24એપ્રીલ 2006

No comments: