Thursday, July 26, 2007

મુસલમાનોના તુષ્ટીકરણનું વાજું અને સત્તા લાલસા

રાષ્‍ટ્રપતિની ચૂંટણી પછી હવે ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણીની ચર્ચા છે, અમારી દિલી તમન્‍ના તો એ હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ મુસલમાન ઉમેદવારને ન ‍ઉતારે તો સારું ! નહી તો પાછું તૃષ્‍ટીકરણનો મેણું વગરવાંકે સાંભળવાનું ,
પણ એમ અમારી ઉમ્‍મીદો પૂરી કયાંથી થાય !
ઉમ્‍મીદ તો એ પણ હતી કે રાષ્‍ટ્રપતિ તરીકે કલામ જ ચાલુ રહે તો સારું, પણ એ મિસાઇલ મેન રાજકરણીઓના ચોકઠામાં ગોઠવાય એવો ન હતો, એટલે બીજી ટર્મ માટે પહેલી વાર વાળા ભાજપે પણ એમની તરફેણ કરી નહી,
ઉપરાષ્‍ટ્રપતિ તરીકે પણ અમને કોઇ નવા અને કલામ જેવા ચહેરાની જરૂરત હતી,
સોનિયા ગાંધી રીમોટ તરીકે સ્‍થાપિત થઇ આડકતરી સત્તા ભોગવે છે એવા વિચારને બાજુ પર મૂકીએ તો ‍શ્રી મનોમહન સિંહ અને હવે શ્રીમતી પાટિલ ખભે મૂકવામાં આવેલ બંદૂક વિશે એવું પણ કહી શકાય કે સોનિયા રાષ્‍ટ્રીય રાજકરણમાં નવા ચહેરા ઉમેરવા માંગે છે, માટે જ અમે વિચારતા હતા કે કોઇ સારા માણસને ઉપરાષ્‍ટ્રપતિ તરીકે ઉપસાવવામાં આવશે, પણ આખરે તો રાજકરણ ! ! !
મુસ્લિમ મતોનું વણગણ કહો કે હાલરડાં ગાયને મુસલમાનોને સુવાડી રાખવાની ખંધી ચાલ, ભાજપ અને કોંગ્રેસ બન્‍ને એક જ રસ્‍તે ચાલી નીકળ્યા...
ઉર્દૂમાં કહે છે ને કે ,
ઇસ હમામ મેં સબ નંગે !
મુસલમાનોને અનામતથી વંચિત રાખવાની વાત તો દૂર !
પણ
યોગ્‍ય રીતે જનરલ કવોટામાં આવતા કાબેલ મુસલમાનોને પણ બાકાત રાખવાની બ્‍યુરોક્રેસી હજુ ન બદલી શકનાર ભાજપ અને કોંગ્રેસ આવા ઉમેદવાર થકી મુસલમાનોનું શું ભલુ કરી શકવાની હતી ?
અંતે તો એટલું કહીએ કે જે થયું તે સારું થયું, કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને ઉતાર્યો તો ભાજપે પણ મુસ્લિમને સામે કરી દીધો,
હવે તેઓ બીજા મોઢે ( એટલે કે સંઘ કે વી.એચ.પી. ના મોઢે ) બીજા પર તૃષ્‍ટીકરણનો આરોપ લગાવતાં પહેલાં પોતાનું મોઢું પણ આયનામાં જોશે ને !

Tuesday, July 10, 2007

इंटरनेट से निकाह

इंटरनेट से निकाह को देवबंद की मंजूरी
मुजफ्फरनगर/श्रीनगर (पीटीआई) : दारुल उलूम देवबंद ने इंटरनेट से निकाह के पक्ष में व्यवस्था दी है।
उधर, कश्मीर की प्रमुख शरीयत अदालत ने घूसखोरी और मिलावटी खाने के खिलाफ फतवा जारी किया है। जब एक व्यक्ति ने इंटरनेट के जरिए निकाह की वैधता पर सवाल उठाया और उस बारे में दारऊ उलूम देवबंद से राय मांगी, तो उसने यह व्यवस्था दी। इस मदरसे की ओर से मंगलवार को यह भी कहा गया कि ऐसे निकाह तभी वैध माने जाएंगे, जब गवाह भी मौजूद हों और निकाह शरीयत के मुताबिक हो। मदरसे के फतवा महकमे ने कहा कि इंटरनेट से निकाह के दौरान 2 गवाह और 1 वकील मौजूद रहना चाहिए, जो दुलहन और दूल्हे की मंजूरी का ऐलान कर निकाह को विधिवत पूरा कराएंगे। उधर कश्मीर में दारुल फतवा के प्रमुख मुफ्ती बशीरुद्दीन ने कहा कि घूस लेना और देना, दोनों ही इस्लाम में गुनाह है। घूसखोरी बीमारी के रूप में समाज में फैलती जा रही है। यह अनैतिक है और इस आदत को समूल उखाड़ फेंकने की जरूरत है। इस्लाम की शिक्षाओं के तहत मेरी लोगों को सलाह है कि वे करप्शन से बचें। उन्हें मिलावटी खाने से भी बचना चाहिए।
[Tuesday, July 10, 2007 07:13:48 pm ] navbharattimes
http://navbharattimes.indiatimes.com/articleshow/2192193.cms