Tuesday, July 11, 2006

મુંબઇની શાંતિને પલીતો ......ભારતવાસીઓ સાવધાન

સાવધાન ભારતવર્ષના રેહવાસીઓ.....
દેશના આર્થિક પાટનગર મુંબઇ પર કહેર તૂટ્યો છે, આંતકનો ઓથાયો ઉતર્યો છે,
એક સાથે અનેક ટ્રેનોમાં ધમાકા અને અનેક પ્રાણની આહુતિ, .... બલિદાન ....
પણ પ્રશ્ન એ છે કે આ આહુતિ અને બલિદાન કોના માટે...
કોણ માંગે છે ?
આ આતંક અને આંતકવાદીઓને આપણે હવે નસ્‍યત કરવા જ પડશે, ચાહે તે કોઇ પણ હોય,
આ કોઇ ષડયંત્ર હોય કે પછી શત્રુનું આક્રમણ હોય, બધાએ સાથે મળી એને નાથવો પડશે.
સુવાસ ટીમ વર્ક પ્રાણ ગમાવનારાઓથી હમદર્દી અને ગમની લાગણી વ્‍યકત કરે છે,
અને
સરકારથી માંગણી કરે છે વહેલી તકે જવાબદારોને પકડી તેમને સજા આપે અને એટલી જ જલ્‍દી મૃતકોના વારસોને યોગ્‍ય વળતર આપે.
મિત્રો ઇચ્‍છે તો આ બાબતે તેમના વિચારો વ્‍યકત કરવા સુવાસ ચર્ચા મંચ હાજર છે, આ ફોરમ પર મિત્રો તેમના વિચારો વ્‍યકત કરી શકે છે.

www.suvaas.my-forums.net

સૌ માટે કુશળતા અને ખૈરિયતના દુઆગો .
સુવાસ ટીમ વર્ક........

No comments: