Monday, August 14, 2006

સ્‍વાતંત્ર્ય દિવસ

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ....

ભારતવર્ષ આજે સ્‍વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે, સૌ ભારતવાસીઓને, ભારતપ્રેમીઓને મુબારકબાદ... ખુશીના વધામણા....... સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે તન-મન-ધન અને થઇ શકે તે બલિદાનો આપ્‍યા તે વીરપુરૂષોને સલામ......
એમના બલિદાનો સાચા અર્થમાં ફળીભુત થાય અને ભારત સમૃધ્‍ધ બને, સુખી બને, સલામત રહે, અને દેશના દરેક નાગરિક માટે શીતળ છાંયડો બની રહે એવી દુઆ......


(અમે ઉપર ભારતવાસીઓ સાથે ભારતપ્રેમીઓને પણ ખુશીમાં શામેલ કર્યા છે, આ ભારતપ્રેમીઓ એટલે આપણા એન.આર.આઇ ભાઇઓ......)

No comments: