Sunday, August 27, 2006

मुस्लिम उलेमा की बैठकमें प्रधानमंत्री मनमोहन सिंह

વિશ્વમાં આંતકની કોઇ પણ ઘટના ઘટે છે તો સીધા મુસલમાનોને દોષી માની લેવામાં આવે છે, એ લગભગ હવે સામાન્‍ય છે, જો સરકાર કે પોલીસ કે તંત્ર કોઇ સાથે અમાનવીય વ્‍યવહાર કરે, ત્રાસ આપે, કોઇ કેસમાં વગર વાંકે પકડી લે, અને પછી નિર્દોષ છોડી દે, એક દેશ બીજા પર આક્રમણ કરે, ગેંગવોરમાં કોઇનું મર્ડર થાય, ભ્રષ્‍ટાચાર, ગેર રીતિ અને ખોટા ‍નિર્ણયો, મોંધી દવાઓ, દવાઓના માનવીઓ પર છુપા ટેસ્‍ટ, ડોકટરો દ્વારા દર્દીઓની કીડની, અને અન્‍યો અંગોની ચોરી, જરૂરત ન હોય તો પણ ઓપ્‍રેશન કરી હઝારો રૂપિ‍યા ખંખેરવા, સરકાર દ્વારા ખોટા ટેકસ, અને અન્‍ય કંઇ બાબતો એવી છે, જેનાથી આજે સામાન્‍ય માનવી ત્રાસી ગયો છે, પણ એ બધા ને કોઇ ફોકસ કરતું નથી,
અને ફકત એક જ ઇસ્‍લામી ત્રાસવાદને નામે લોકોને બીવાડવામાં આવે છે,
થોડા દિવસ પહેલાં આ બાબતે ચિંતા વ્‍યકત કરવા મુસલમાન નેતાઓએ ભારતના વડાપ્રધાન શ્રીની મુલાકાત લીધી , પાર્લામેન્‍ટ લાયબ્રેરી હોલ અને એનેકસીમાં બી દિવસ મીટીંગો થઇ,
બી બી સી હિન્‍દી ઉપર આ વિશે જે સમાચાર છે તે અત્રે રજૂ કરીએ છીએ,
पिछले दिनों दिल्ली में मुस्लिम उलेमा की बैठक हुई जिसमें प्रधानमंत्री मनमोहन सिंह मौजूद थे. मुसलमानों ने इस बात पर चिंता जाहिर की कि दुनियाभर में आतंकवाद के नाम पर उनको ही निशाना क्यों बनाया जा रहा है. इसी सवाल पर मिर्ज़ा एबी बेग ने दिल्ली में कुछ मुसलमानों से पूछा कि आतंकवाद और मुसलमानों का नाम उससे जोड़े जाने पर वे क्या राय रखते हैं



જોવા વાંચવા માટે નીચે કલીક કરો.

જો આ સંદર્ભે તમે તમારું મંતવ્‍ય રજૂ કરવા માંગતા હોવ તો આ ફોરમ પર આવો.

www.suvaas.my-forums.net

1 comment:

My Aruanachal said...

जो भी आपने लीखा है वे सब एक-तरफी लग रहा है, क्रुपिया आप कुछ ऐसा लिखे जो सच होने के साथ सभी तरीके और चारे बाजु से देखा गया हो।