Saturday, November 29, 2008

नौसेना को देख तिलक लगाया था

मुंबई. टीवी पर मृत आतंकियों को देखकर शायद आप चौंक गए होंगे कि उनके माथे पर तिलक था और हाथ में मौली (धार्मिक धागा) बंधी थी। ऐसा तो आम तौर पर हिंदू धर्म के अनुयायी करते हैं। लेकिन, इसका रहस्य भी पकड़े गए आतंकी अजमल अमीन ने खोल दिया।

आधिकारिक सूत्रों के अनुसार, अमीन ने जांचकर्ताओं को बताया कि अरब सागर में इन्होंने नौका पर तिलक लगा कर मौली बांध ली थी ताकि नौसेना वाले अगर इन्हें पकड़ने की कोशिश करें तो हिंदू समझ कर भारतीय मानें और आगे जाने दें। उसके अनुसार, नाव पर चार मछुआरों की हत्या करने के बाद इन आतंकियों को वहीं रोली और मौली दोनों मिले। जैसे ही इन्हें तट के पास नौसेना वाले नजर आए इन्होंने जल्दी से दोनों का उपयोग कर लिया।

वैसे, इन्हें किसी ने नहीं रोका और ये कफ परेड के पास ससूल पर उतरने में कामयाब रहे। यहां से ये गेट वे ऑफ इंडिया पहुंचे और आतंकी हमले शुरू किए। आम तौर मछुआरे जब गहरे सागर में जाते हैं, तो पूजा का सामान साथ रखते हैं।

http://www.bhaskar.com/2008/11/30/0811300841_mumbai_blast.html


3 comments:

Anonymous said...

આ આતંકીની ખત્‍ના જોવમાં આવે તો ઓળખ વધારે સ્‍પષ્‍ટ થઇ જાય !

Anonymous said...

I dont know why your crying out loud so much.
It is not public's fault that they see Mohmedans and terrorists as synonyms. If you are not aware of last 20 year's history, please pick any newspaper and read carefully. You will find mohmedans announcing out loud that we will kill people who come in our way.
You may be right in your point of view but consider what 90% of people of this community are thinking.
IT IS WHAT MUSLIMS ASKED FOR...NOT THAT PEOPLE PICKED THIS COMMUNITY IN LOTTERY AND BLAMING THEM FOR NOTHING.

Anonymous said...

શત્રુઓને મારવા બાબત કોણ છે જે ના કહેતું હોય ?
એમ જ હોય તો દરેક દેશે એનું લશ્‍કર ખતમ કરી દેવું જોઇએ,
આવામાં ઈસ્‍લામ પણ કહે તે દુશ્‍મનોને મારો તો ખોટું શું ?
પણ સવાલ એ છે કે દુશ્‍મન કોણ ?
શું તાજ અને ઓબેરોયના નિર્દોષો ?
મુંબઇ ટ્રેન અને અમદાવાદના સામાન્‍ય વ્‍યકિતઓ ?
ના કદાપિ ન‍હીં !
શું ભારતના મુસલમાનો ભારતીય ફોજના દુશ્‍મનો છે ? ના ના ના
એના દુશ્‍મનો વિરોધી દેશના સૈનિકો છે.
એ જ પ્રમાણે દરેકના દુશ્‍મન નકકી હોય છે,
કોઇ નિર્દોષને દુશ્‍મન સમજી મારવું ખોટું છે, એ જ પ્રમાણે પોતે જ કોઇના દુશ્‍મન બની જવું અને પછી એના માથા પર દુશ્‍મનીનો વાંક નાખવો અનાથી વધારે ખોટું છે.
ભારતીય મુસલમાનો બુમ પાડીને કહે છે આતંકવાદથી અમારે કોઇ લેવા દેવા નથી,
ઈસ્‍લામને પણ કોઇ લેવાદેવા નથી,
છતાં એમને કેમ સંડોવવામાં આવે છે ?
શું એવું નથી કે કોઇ બીજાઓ આ બધું કરીને એમને માથે નાંખતા હોય ?
ર૦૦૬માં મહારાષ્‍ટ્રમાં થયેલ અનેક ઘટનાઓની તપાસમાં જે હિન્‍દુઓ પકડાયા એમની પાસેથી બનાવટી દાઢીઓ, ટોપીઓ વગેરે પણ મળ્યું હતું, યાદ છે ? ? ?
આ આતંકવાદીઓ પાસેથી જે નીકળ્યું તે પોસ્‍ટમાં છે જ.
જરા એનાથી ઉલટું થયું હોત તો ?
જો કોઇ તાવીજ મળ્યું હોત તો એ મોટો પુરાવો ગણવામાં આવત, એમ ન કહેવાત કે અન્‍યોએ ગુમરાહ કરવા આમ કર્યું છે.
આ પણ સમાચારમાં વાચ્‍યું હશે કે કરકરેના હત્‍યારાઓ મરાઠી ભાષા બોલતા હતા

જુઓ
કરકરેને મારનારા આતંકવાદી મરાઠી બોલતા હતા
http://www.divyabhaskar.co.in/2008/11/29/0811290245_marathi_language.html

જરા આ લિંક પર સમાચાર જુઓ
http://www.countercurrents.org/sikand291108.htm